JAMNAGAR
હાલારના રમતવીરોને મળશે સરકારી સહાય
*જામનગરમાં વિવિધ રમત ગમત ક્ષેત્રના ખેલાડીઓ આર્થિક સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે* *જામનગર (નયના દવે) રાજ્ય સરકારશ્રીના રમત-ગમત,…
જામનગરનો “સાગર”છલકાયો,ઓવરફ્લો ચાલુ હોઇ ચેતવણી
ગ્રેવીટેશનલ ફોર્સથી જામનગરને પાણી પુરૂ પાડતો જળાશય છલોછલ જામનગર (નયના દવે) જામનગરમાં રાજાશાહી વખતનો સૌરાષ્ટ્રનો સૌ પ્રથમ સીસ્ટમેટીક ડેમ રણજીતસાગર…
ઢોરનાં ગાંગરડા છે…..ક ગાંધીનગર સંભળાયા પણ પછી??
*કૃષિમંત્રીની સૂચના બાદ જામનગર મહાનગર પાલિકા સંચાલિત ઢોરના ડબ્બાની મુલાકાત કરતી ગાંધીનગર ની ટીમ* *મૃત પશુઓના નિકાલ માટે ઇલેક્ટ્રીક ભઠ્ઠીનું…
ધુંવાવમાં કુપોષીત બાળકોને પોષણ કીટ અપાઇ
*કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ધુંવાવ ગામ ખાતે કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરાઈ* *જામનગર (ભરત ભોગાયતા) રાજ્યના કૃષિ, પશુપાલન,…
બાગાયત ખેતી માટે સરકારની સહાય
*જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા તમામ ખેડૂતો ”ગ્રો મોર ફ્રૂટ ક્રોપ” ઝુંબેશમાં ભાગ લઈ શકશે* *જામનગર (નયના દવે) જામનગર જિલ્લાના…
જોડીયા તાલુકાના બાલંભા ગામે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કરબલાના શહીદોની યાદમાં મોરમ ની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી.
લલીતભાઈ નિમાવત બાલંભા ખાતે હજરત ઈમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વોહરેલી શાહદત ની યાદ માં બાલંભા સુની મુસ્લિમ સમાજ…
પ્રજાને લગત કામો ઝડપી કરવા રાઘવજી પટેલની સુચના
*કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના પડતર પ્રશ્નો અંગે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી* *લોકોપયોગી કામો અંગત લક્ષ લઈ…
જામનગરના લાલપુરમાં વસતી નિયંત્રણ જાગૃતિ કાર્યક્રમ
*લાલપુર ગામે વિશ્વ વસ્તી દિવસ નિમિતે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું* *જામનગર (નયના દવે) મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. નૂપુર…
હાલારમાં ઘુસ્યો ચાંદીપુરા વાયરસ-રાઘવજી પટેલે લીધી મીટીંગ
*કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ચાંદીપુરા વાઇરસને લઈને જી.જી. હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજાઈ* *”જામનગરમાં ચાંદીપુરા વાઇરસના બે શંકાસ્પદ દર્દીઓની સારવાર…
જામનગરમાંથી “ભેજાબાજ”વિજચોરી ઝડપાઇ
*જામનગરના એક વીજ ગ્રાહક દ્વારા સ્માર્ટ રીતે વિજ ચોરી કરવામાં આવતી હોવાનું લેબોરેટરીમાં ચેકિંગ દરમિયાન ધ્યાનમાં આવ્યું* *ગ્રાહક દ્વારા વિજ…








