JUNAGADH
જૂનાગઢની ડો. આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ભોજન ગુણવત્તા અને અન્ય સુવિધાઓ જળવાઈ રહે તે માટે કલેકટરશ્રી, જૂનાગઢની તાકીદ
જુનાગઢ શહેરમાં સરદાર નજીક આવેલ ડો. આંબેડકર સરકારી કન્યા છાત્રાલય માં હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ જમવાની ગુણવત્તા બાબતે ફરિયાદ રજૂઆત આવતા…
માણાવદર અનસુયા ગૌધામની એક ગીર ગાયે બે વાછરડાને જન્મ આપ્યો આ એક કૌતુકસમાન છે
માણાવદર તાલુકા વિસ્તારમાં સૌથી વધારે ખ્યાતિ પ્રાપ્ત કરી આદર્શ ગૌશાળા તરીકે છેક વિદેશની ધરતી સુધી નામના મેળવનાર અનસુયા ગૌધામ ફંડ…
કેશોદ તાલુકાના શેરગઢ ગામે બાબરીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું
કેશોદ ના શેરગઢ ચોવિસી દરબાર શ્રી બાબરીયા પરિવાર ના વંશ શ્રી બાબરીયા ખીમભાઈ ભોજબાપુ તેમના ભાઈ ના સ્મરણાર્થે ભવ્ય ભાગવત…
પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન : કેશોદ, માંગરોળ, બાંટવા સહિત જૂનાગઢની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સમાપન
ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે, વર્ષ ૨૦૨૫ના સ્વચ્છતા કાર્યક્રમને “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” તરીકે “સ્વચ્છોત્સવ” ના શીર્ષક…
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં SIR સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ
ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્યોમાં ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત…
ગુરૂવારથી ગિરનારમાં કાશ્મીરી બાપુ આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત કથા અમુતઘારા નો પ્રારંભ, પ્રકૃતિ અને ઈશ્વરનો જ્યાં સાક્ષાત્કાર જોવા મળે છે
કારતક વદ એકમ 6-11-2025- ગુરૂવાર થી તિથૅભુમિ ગિરનાર ક્ષેત્રમાં દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત અમુતઘારા કથાનો પ્રારંભ થશે ગિરનાર તળેટીથી…
જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ નું ચોથું અંગદાન
માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના નીતાબેન હરસુખભાઈ રાઠોડ બ્રેઇન ડેડ ડિક્લેર થતાં તેઓના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા આજરોજ તેઓની બંને કિડની,…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના જૂથળ ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવ્યો: પાણીધ્રા ગામે જઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે કમોસમી વરસાદના પગલે ખેત પાકોની નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવવા માટે જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના જુથળ…
જૂનાગઢમાં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ગ્રાઉન્ડનટ રીસર્ચ ખાતે ખેડૂતો માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
તાજેતરમાં ICAR- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ, જૂનાગઢ ખાતે “ભારતમાં મુખ્ય પાક પ્રણાલીઓના પર્યાવરણીય પદચિહ્નોને ટકાઉ રીતે વધારવા અને ઘટાડવા…
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) દ્વારા નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0 સ્પર્ધા નું આયોજિન કરવામાં આવેલ
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માં વિજ્ઞાન,ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને ગણિત…










