JUNAGADH
-
૩૭ એકરના વિશાળ કેમ્પસમાં નીટ મેરિટથી આવતા ૨૦૦ વિદ્યાર્થીઓ માટે ૪ કલાક કાર્યરત ઈ લાયબ્રેરી અને આધુનિક લેબ્સની સુવિધા
ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયા ખર્ચવા છતાં જે દર્દીઓ હારી ગયા હતા, તેમને જૂનાગઢ સરકારી હોસ્પિટલે વિનામૂલ્યે સાજા કરીને નવું જીવન…
-
વંથલીના શાપુર ગામે ગ્રામજનોએ સરકારી સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે મેળવ્યો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક સ્તરે ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન…
-
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં થાય છે દર્દી નારાયણની સંવેદનાપૂર્વક સુશ્રુતા, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉત્કૃષ્ઠ વિઝન: સૌરાષ્ટ્રના દર્દીઓ માટે સંજીવની સમાન જૂનાગઢની ૮૦૦ બેડની સિવિલ હોસ્પિટલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘’સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’’ ના મંત્રને સાર્થક કરતું એક જીવંત ઉદાહરણ…
-
સ્વસ્થ શરીર, સંતુલિત મન અને મેદસ્વિતાથી મુક્ત જીવન માટે યોગ અપનાવો
આજના આધુનિક યુગમાં અનિયમિત જીવનશૈલી અને ખોટા આહાર-વિહારના કારણે મેદસ્વિતા (મોટાપો) એક ગંભીર વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. આ વૈશ્વિક…
-
વંથલીના નાંદરખી ગામે સફાઈ અભિયાનમાં ગ્રામજનો જોડાયાં
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકાર દ્વારા વિવિધ જનસેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું…
-
૧૨ વર્ષ – વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના, વંથલી તાલુકામાં ૨ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે : નાગરિકોને સ્થાનિક સ્તરે સરકારી સેવાઓનો મળશે લાભ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી જનસેવાના કાર્ય થકી કરવામાં આવી રહી છે, આ નિમિત્તે ખાસ લોકોને…
-
રક્તદાન એ જ મહાદાન: માળિયાહાટીના તાલુકામાં ઉજવાયો વિશ્વ રક્તદાતા દિવસ, તાલુકાના ૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા
“One Drop of Humanity – Give Blood. Save Lives” ના સૂત્ર સાથે તા. ૧૪ જૂન ‘વિશ્વ રક્તદાતા દિવસ’ ની ઉજવણીના…
-
હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત
જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી, સુરક્ષાના કારણોસર અને કાયદો, વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લાની તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ,…
-
જૂનાગઢ જિલ્લામાં સીમકાર્ડ વેચનારે ખરીદનાર વ્યક્તિના આધાર-પુરાવાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે
ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે સીમકાર્ડનો દૂરઉપયોગ કરીને લોકોની સાથે છેતરપિંડી, મોબાઇલ ફોન ચોરી તેમજ મિલકત…
-
જૂનાગઢ જિલ્લામાં સીમકાર્ડ વેચનારે ખરીદનાર વ્યક્તિના આધાર-પુરાવાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે
ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે સીમકાર્ડનો દૂરઉપયોગ કરીને લોકોની સાથે છેતરપિંડી, મોબાઇલ ફોન ચોરી તેમજ મિલકત…





