NAVSARI
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજી ની 163 મી જન્મ જયંતિ ઉજવામાં આવી હતી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિકેકાનંદ જી ની જન્મ જયંતી ઉજવણીનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પદયાત્રા…
-
નવસારી જિલ્લાના બાળ કલાકારોનું દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રથમ ક્રમની ૦૩ કૃતિઓ, દ્વિતીય ક્રમની ૦૭ કૃતિઓ અને તૃતીય ક્રમની ૦૬ કૃતિઓ મેળવી કુલ ૧૬…
-
વલસાડ: અટગામ આદિવાસી પ્રીમિયર લિગ–1નું સફળ આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ અટગામ આદિવાસી પ્રીમિયર લિગ–1નું સફળ આયોજન ગામમાં ભાઈચારો, એકતા અને મિત્રતાનો ભાવ જળવાઈ રહે તે હેતુસર…
-
રૂઝવણી ગામે બે શિક્ષકોની નિવૃત્તિ નિમિત્તે ભાવવાહી વિદાય સમારંભ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના રૂઝવણી પટેલ ફળીયા પ્રાથમિક શાળામાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ અશોકભાઈ નાનાભાઈ પટેલ…
-
ખેરગામ બી.આર.સી. ભવન ખાતે યોજાયેલા “નિપુણ ભારત” કાર્યક્રમમાં જામનપાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓની નોંધપાત્ર સિદ્ધિ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના ખેરગામ ખાતે “નિપુણ ભારત” કાર્યક્રમ અંતર્ગત બી.આર.સી. ભવન, ખેરગામમાં વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં…
-
નવસારી: ખેરગામના રૂઝવણી ગામના 2 શિક્ષકોની વય નિવૃત થતા સન્માન સમારોહમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના રૂઝવણી પટેલ ફળીયા પ્રાથમિક શાળામા 10 વર્ષ લાંબી સેવા આપ્યા બાદ જુગલબેલડી…
-
નવસારીના સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ અને કાઇટ ફેસ્ટિવલનો લોકગાયિકા ગીતા રબારીનું સુરમ્ય સંગીત સાથે ભવ્ય પ્રારંભ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાની એપ લોન્ચ અને કોફી ટેબલ બુકનું વિમોચન કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટિલે…
-
નવસારી જિલ્લાના ખેરગામ ખાતે પ્રાથમિક શાળાની વાસ્તવિકતા,બાળવાટિકાથી લઈને ધોરણ 5 સુધીની શાળામાં માત્ર 1 શિક્ષિકા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: ખેરગામ તાલુકો બન્યાને 11 વર્ષ વીતી ગયા છતાં હજુ પણ જરૂરી સુવિધાઓથી વંચિત છે. ખેરગામના…
-
ખેરગામને રમતગમતનું મેદાન ફાળવવા યુવાનોની માંગ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તાલુકા મથક હોવા છતાં ખેરગામમાં આજદિન સુધી સરકારી રમતગમતનું મેદાનની સુવિધા રમતપ્રેમીઓને મળી શકી નથી.આ મામલે…
-
નવસારી ખાતે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતાના અધ્યક્ષસ્થાને તબીબી શૈક્ષણિક પરિસંવાદ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેન્દ્ર રંગુનવાલા ના દેખરેખ હેઠળ આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત નવસારી અને નવસારી…









