NAVSARI
-
વાંસદા નગરમાં ભવ્ય શોભાયાત્રા સાથે પરશુરામ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જયંતિ નિમિતે નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ, જેમાં…
-
નવસારી જિલ્લા પેન્શનરો માટે મહત્વપૂર્ણ સૂચના:૩૧ જુલાઈ સુધી હયાતીની ખરાઈ ફરજિયાત કરાય લેવા અનુરોધ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા તિજોરી કચેરી દ્વારા જિલ્લાના તમામ પેન્શનરો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. IRLA…
-
નવસારી મહાનગરપાલિકાએ મતદારો માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા ખાસ સર્ચિંગ સોફ્ટવેર લોન્ચ કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આગામી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદારોને વધુ સુવિધા અને પારદર્શિતા આપવા માટે એક…
-
નવસારી ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિ ઉજવણી નિમિતે મેગા મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની 136મી જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા, જાતિવાદ મુક્ત ભારત…
-
બાળલગ્ન અટકાવો: સહભાગી બનનાર તમામ સામે થશે કાનૂની કાર્યવાહી: બાળલગ્ન પ્રતિબંધ અધિકારી નવસારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત છોકરીના ૧૮ વર્ષ પૂર્ણ થયા પહેલા તથા છોકરાના ૨૧ વર્ષ પૂર્ણ થયા…
-
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં EVM નિદર્શન કાર્યક્રમ યોજાયો: મતદારોને મતદાન પદ્ધતિની મળી સરળ સમજ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં યોજાનાર આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને લોકભોગ્ય બનાવવા માટે જિલ્લા…
-
નવસારીમાં અનોખી પહેલ: “સંબંધોના સંઘર્ષનો સારથી” વેબસાઈટ લોન્ચ, સંબંધોને મજબૂત બનાવવા નવી દિશા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીના જાણીતા વકીલ પરેશભાઈ વાટવેચા અને વૈશાલી વાટવેચા દ્વારા “સંબંધોના સંઘર્ષનો સારથી” નામની અનોખી વેબસાઈટનો શુભારંભ…
-
ખેરગામ ખાતે રાતેબ-એ-રિફાઈનો કોમી એકલાસના માહોલ વચ્ચે ભવ્ય જલસો યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામ ખાતે શનિવારના રાત્રે રાતેબ-એ-રિફાઈનો શાનદાર અને નુરાની જલસો ધર્મપ્રેમી જમીર અહમદ ગુલામ મુસ્તફા…
-
ખેરગામમાં ચૂંટણી ગરમાવો ચરમસીમાએ: “16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત” – કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલનો દમદાર દાવો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્રિપાખીયા મુકાબલાની વચ્ચે…
-
વાંસદા તાલુકામાં કોંગ્રેસનો શક્તિ પ્રદર્શન: જિલ્લા પંચાયતની 7 અને તાલુકા પંચાયતની 28 સીટ પર ઉમેદવારી નોંધાવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા-ચીખલીમાં વિકાસનો વિશ્વાસ:ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રત્યે મતદારોનો વધતો ઝોક જોવા મળી રહ્યો છે. વાંસદા…








