NAVSARI
-
નવસારી: બુલેટ ટ્રેન અને ટાઈડલ રેગ્યુલેટરની પ્રગતિથી માહિતગાર થયા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ જનકલ્યાણના 12 વર્ષ નિમિત્તે યોજાયેલી યાત્રામાં વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ, અધિકારીઓ પાસેથી મેળવી વિગતવાર…
-
ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં…
-
ખેરગામના બહેજ ગામે બાઈક અડફેટે આધેડનું મોત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:ખેરગામના બહેજથી ક્રુતિખડક રોડ પર આવેલા ઝરા ફળિયામાં ચાલતા જઈ રહેલા ૫૮ વર્ષીય રતિલાલભાઈ નરસિંહભાઈ પટેલને…
-
ખેરગામમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે પ્રબુદ્ધ નાગરિકો સાથે કેબિનેટ મંત્રીનો સંવાદ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક પૂર્ણ થયેલા 12…
-
ખેરગામ બાવળી ફળિયા ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યુવાનો અને ગ્રામજનોની અનોખી પહેલ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના બાવળી ફળિયામાં આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે ગામના યુવાનો અને ગ્રામજનોએ…
-
વાંસદા ખાતે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પોલીસ સ્ટેશન વાંસદા, તિલક ગ્રુપ, જેસીઆઈ વાંસદા રોયલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો સંયુક્ત ઉપક્રમ …
-
મોરબીમાં જાતિ પ્રમાણપત્રોના ઉપયોગ અંગે આક્ષેપો; ડો. નિરવ પટેલે મુખ્યમંત્રી સમક્ષ તપાસની માંગ કરી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મોરબીમાં જાતિ પ્રમાણપત્રોના ઉપયોગ અંગે આક્ષેપો; ડો. નિરવ પટેલે મુખ્યમંત્રી સમક્ષ તપાસની માંગ કરીખોટા જાતિ પ્રમાણપત્રોના…
-
વાંસદામા શક્કરપુર લેવા પાટીદાર સમાજ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલબેગ અને બોલપેનનું વિતરણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા: શિક્ષણ ક્ષેત્રે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં શ્રી શક્કરપુર લેવા પાટીદાર વિદ્યોતેજક મંડળ એકડા પંચ…
-
વાંસદામાં ખાતે શક્કરપુર લેવા પાટીદાર સમાજ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલબેગ અને બોલપેનનું વિતરણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા: શિક્ષણ ક્ષેત્રે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં શ્રી શક્કરપુર લેવા પાટીદાર વિદ્યોતેજક મંડળ…
-
ખેરગામ બંધાડ ફળિયામાં આંગણવાડીનું કામ ગોકુળગાયની ગતિએ, શું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે?
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના બંધાડ ફળિયામાં 4 માર્ચ 2024ના રોજ ખાતમુહૂર્ત કરાયેલી આંગણવાડીનું નિર્માણ કાર્ય આજે પણ ગોકુળગાયની ગતિએ…