NAVSARI
-
વાંસદા ખાતે સરકારી બી.એડ્. કોલેજના નવનિર્મિત મકાનનું આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “શિક્ષણ દ્વારા સમાજના સર્વાંગી વિકાસનો માર્ગ વધુ મજબૂત બનશે” — મંત્રીશ્રી નરેશભાઈ પટેલ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી …
-
ખેરગામ ખાતે અરજદારની ફરિયાદ ન લેતા ફરિયાદી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ખેરગામ પોલીસે ફરિયાદ નોંધી..
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લાના ખેરગામના કાર્તિક પટેલે ખેરગામના સામાજિક યુવા આગેવાનને ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર કોમેન્ટ કરનાર અજાણ્યા ઈસમ સામે…
-
નવસારી ખાતે યોજાનાર યુથ એસેમ્બલી કાર્યક્રમમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે સુવર્ણ તક
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત ના કમિશનરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની…
-
અનુસૂચિત જનજાતિના યુવાઓ માટે નવસારીમાં સાગરકાંઠા પરિભ્રમણ શિબિરનું સફળ આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત ના કમિશનરશ્રીના…
-
આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવનિર્મિત કાકડવેરી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના કાકડવેરી…
-
ખેરગામમાં જાહેર શૌચાલયનો અભાવ: હજારોની અવરજવર વચ્ચે પાયાની સુવિધાઓ ઠપ,
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના દશેરા ટેકરી બજારથી ચારરસ્તા સુધીના વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવ મુદ્દે હવે લોકોમાં ભારે અસંતોષ…
-
નવસારી મ્યુનિસિપલના વેરા વિભાગે બાકી વેરાદારોની વધુ ૨૧ કોમર્શિયલ,રહેણાક મિલકતો સીલ કરી બે નળ કપાત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત આજે શહેર વિસ્તારમાં આવેલ…
-
ઘેજ ખાતે ૨ વર્ષ બાદ ટ્રાઈબલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, વિજેતા ટીમને સંવિધાનની બુક અર્પણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ઘેજ: વાંઝરી ફળિયા સાંઢપાડા ક્રિકેટ મેદાન ખાતે બે વર્ષના લાંબા ગાળાથી સ્થગિત રહેલી ટ્રાઈબલ ક્રિકેટ ટુર્નામેન્ટ…
-
નવસારી: ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે તા.૧૩ ફેબ્રુઆરીએ રેડિયો ડે ઉજવાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કાર્યક્રમ થકી જન-જન સુધી કરાઇ રહ્યો છે…
-
નવસારી: AGR-2 વોટર કેરીંગ પાઇપલાઇન સહાય યોજના પાણી વ્યવસ્થાપન દ્વારા સમૃદ્ધ ખેતી તરફ મજબૂત પગલું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી કિકુભાઈ છીબાભાઈ આહીર ખેતીને પોતાનું મુખ્ય વ્યવસાય…







