NAVSARI
-
નવસારી મનપા એ રેલ્વે સ્ટેશન વિસ્તારના ટ્રાફિકને અડચણરૂપ બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ …
-
ચીખલી પેટા વિભાગ દ્વારા વિવિધ માર્ગો પર સુરક્ષિત અને સરળ વાહનવ્યવહાર માટે ઝાડ–ઝાંખર દૂર કરવાની કામગીરી શરૂ
વાત્સલ્યમ સમાચાર ચીખલી નવસારી નવસારી જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, ચીખલી પેટા વિભાગ હસ્તક આવેલા વિવિધ માર્ગો પર હાલ કામગીરી…
-
લોકઅદાલત: તા.૧૩ ડિસેમ્બરે નવસારી તથા ડાંગ જિલ્લામાં નેશનલ લોકઅદાલતનું આયોજન….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી…
-
નવસારી જિલ્લાના ગણદેવાના વિશાલ પંચાલ ને અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડથી સન્માનિત કરાયાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિ કામ સાથે સંકળાયેલા સેવારત ઉપાસકોનું નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું…
-
નવસારી: ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ઉનાઈ અને દાંડી ખાતે ખાણીપીણીના ૨૪ જેટલા નમૂના ટેસ્ટ માટે ચીલ કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ તથા તે અનુસંધાનના નિયમો અને રેગ્યુલેશન્સ હેઠળ યાત્રાધામ…
-
નવસારી: બાળકને મારવું, અપમાનિત કરવું, શારીરિક-માનસિક-ભાવનાત્મક ત્રાસ આપવો કાનૂની રીતે ગંભીર ગુનો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કોઈપણ વ્યક્તિ દ્વારા આ કાયદાનો ભંગ ન થાય તેની કાળજી રાખવા જિલ્લા બાળ સુરક્ષા એકમ,…
-
Unai: આગામી ૬ ડીસેમ્બરના રોજ વાંસદા તાલુકાના ઉનાઈ માતાજી મંદિર ખાતે આયુષ મેળો યોજાશે…
વાત્સલ્યમ સમાચાર વાંસદા નવસારી વિનામૂલ્યે આયુર્વેદ અને હોમીયોપેથીક પધ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન સ્થળ પર જ…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા 1 નવેમ્બર થી 30 નવેમ્બર દરમિયાન Ending Plastic Pollution ડ્રાઇવ અંતર્ગત 186 વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરાયો
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી મહાનગરપાલિકા દ્વારા Ending Plastic Pollution ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.આ ડ્રાઇવ અંતર્ગત નાગરિકો તથા વેપારીઓમાં જાહેર…
-
નવસારી: નશાખોરી,હપ્તાખોરી દૂર કરી દારૂબંધીનો કડક અમલ કરાવવા બાબતે નવસારી મહિલા કોંગ્રેસ સમિતિનું આવેદન…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિની મહિલાઓ પાસે દારૂના અડ્ડાઓની વિગતો છે. જો દારૂબંધીની કડક અમલવારી ન થાય…
-
નવસારી: વલસાડથી પ્રસ્થાન થયેલી ગોદાવરી પ્રવાહ રોડયાત્રા નવસારી પહોચતા પુષ્પ વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૩૦: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે વલસાડ જિલ્લાથી શરૂ થયેલી ગોદાવરી પ્રવાહ રોડયાત્રાનો નવસારી જિલ્લામાં…








