NAVSARI
-
અટગામ બહાદુર ફળિયા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન, ફાઇનલમાં બહાદુર ફળિયા વિજેતા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ અટગામના બહાદુર ફળિયા દ્વારા ફળિયા વાઇઝ ધોડિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ…
-
ગણદેવીના આઠ ગામો માટે ભૂગર્ભ જળ રિચાર્જિંગના પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે ખાત મુહૂર્ત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા અને જમીનમાં વધતી જતી ખારાશને રોકવા માટે…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા રૂ. 44.65 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય…
-
નવસારી મહાનગરપાલિકાની ઇટાળવા તળાવની બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટની આધુનિક કામગીરી પૂર્ણતાના આરે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇટાળવા તળાવનું લગભગ ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક ઢબે બ્યુટિફિકેશન (સૌંદર્યકરણ) અને…
-
ગણદેવી શુગર મિલમાં ઇથેનોલ લીકેજ બાદ સર્જાયેલી આગની સ્થિતિ કાબુમાં લીધી ૬ અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *જિલ્લા વહીવટી તંત્ર અને ઇમરજન્સી સેવાઓની સજ્જતા ચકાસવા મેગા કવાયત: ‘ઓફ સાઇટ ઇમરજન્સી’ મોક ડ્રિલ યોજાઈ*…
-
ઘેજ બજરંગ ઇલેવન દ્વારા આયોજિત ગ્રામ્ય ઢોડિયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઘેજની ટીમ વિજેતા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઘેજ ગામના યુવાનો દ્વારા છેલ્લા 4 વર્ષથી ગ્રામ્ય ઢોડિયા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહેલ છે જેમાં…
-
નવસારીના છાપરા રોડ અને જલાલપોર વોર્ડ નં. ૧ ના વિવિધ વિસ્તારોમાં રોડ રીસર્ફેસિંગની કામગીરીનો શુભારંભ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી અને શહેરના સર્વાંગી માળખાગત વિકાસ માટે સતત કટિબદ્ધ રહીને અનેકવિધ પ્રજાલક્ષી…
-
ખેરગામ તાલુકાના કાર્યકરોને નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં મહત્વના હોદ્દા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં ખેરગામ તાલુકાના કાર્યકરોને વિવિધ હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ…
-
આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નવરાત્રિ પર્વે વરખેડા રામેશ્વર મહાદેવ મંદિરે ૮૧ કુંડી નવચંડી મહાયજ્ઞ કરાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પ્રગટેશ્વર ધામ આછવણીના અધિષ્ટાતા ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં નાસિક જિલ્લાના ડીંડોરી તાલુકાના વરખેડા ગામે…
-
નવસારી શહેરનું હ્રદય ગણાતું શરબતીયા તળાવ રૂ.૭.૮૦ કરોડના ખર્ચે નવસારી મનપા દ્વારા રિ-ડેવલોપમેન્ટ કામગીરી હાથ ધરાઈ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરના નાગરિકોને એક નવું અને આધુનિક હરવા-ફરવાનું સ્થળ પૂરી પાડવાના ઉમદા હેતુથી નવસારી મહાનગરપાલિકા દ્વારા…






