NAVSARI
-
ખેરગામમાં 9 વર્ષીય હસનનો અનોખો જઝ્બો – રમઝાનના પૂર્ણ રોજા રાખતા મસ્જિદમાં સન્માન
ખેરગામમાં 9 વર્ષીય હસનનો અનોખો જઝ્બો – રમઝાનના પૂર્ણ રોજા રાખતા મસ્જિદમાં સન્માન વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે મુસ્લિમ…
-
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા વિવિધ માર્ગોની કામગીરી હાથ ધરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના માર્ગ અને મકાન પેટા વિભાગ, ચીખલી દ્વારા બામણવેલ- દોણજા રોડ કિ.મી. ૦/૦…
-
નવસારી ; જલાલપોર તાલુકાના સરકારી આયુર્વેદ દવાખાના મરોલી ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ નિયામકશ્રી આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ આજરોજ જલાલપોર…
-
જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, નવસારી દ્વારા જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલનું વિતરણ કરાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે નવસારી જિલ્લામાં દિવ્યાંગતા…
-
નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાદારો પર કડક કાર્યવાહી ; ૪૧ રેસીડેન્સી મિલકતો સીલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત છેલ્લા કાર્યવાહીના ભાગરૂપે ઇટાળવા…
-
નવસારીના હાંસાપોર તળાવનું રૂ.૪.૫ કરોડના ખર્ચે થશે કાયાપલટ; લેક બ્યુટિફિકેશનના અનેક પ્રકલ્પો પૂરજોશમાં…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના નૈસર્ગિક અને પર્યાવરણીય સ્ત્રોતોને જાળવી રાખી તેને આધુનિક ઓપ આપવા માટે ‘લેક…
-
નવસારી સામાજિક વનીકરણ ટીમ દ્વારા દીપડાના બચ્ચાનું સફળ રેસ્ક્યૂ, માતા સાથે કરાયું સુરક્ષિત મિલન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ નવસારી ની સુપા રેન્જ ટીમ દ્વારા માનવતા અને વન્યજીવ સંરક્ષણને પ્રાથમિકતા આપતી…
-
નવસારી; હિટ વેવને પહોંચી વળવા નવસારી મહાનગરપાલિકા ૧૫ મુખ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધાનો પ્રારંભ;સ્થાનિકોમાં ખુશીનો માહોલ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ વધતો જતો તાપમાન ને લઈ ઠેરઠેર પાણીના માટલાં…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ મેદાન અંગે મીડિયામાં ફેલાવાતા ભ્રામક અહેવાલો અંગે સ્પષ્ટતા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે, અમુક લોકો દ્વારા લુન્સીકુઈ મેદાનના ઉપયોગ અંગે ભ્રામક…
-
નવસારી; રૂમલાના પ્રાકૃતિક ફાર્મમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને ખેડૂતોએ અનેક રસપ્રદ કિસ્સા જણાવ્યા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના પ્રવાસે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ચીખલી તાલુકાના રૂમલા ગામે મારૂતિ મંથન પ્રાકૃતિક ફાર્મમાં ખેડૂતો…









