NAVSARI
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવણીની સાથે વાંસદામાં ભાજપ સંગઠન દ્વારા દેશની એકતા માટે સંકલ્પ કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતના એકતાના પ્રતિક અને લોહપુરુષ તરીકે ઓળખાતા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિ નિમિત્તે…
ખેરગામ પોલીસ પ્રશાસન દ્વારા “રન ફોર યુનિટી” – એકતા દોડનું ભવ્ય આયોજન
ખેરગામ પોલીસ પ્રશાસન દ્વારા “રન ફોર યુનિટી” – એકતા દોડનું ભવ્ય આયોજન ગુજરાતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ…
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે નવસારી ખાતે ભવ્ય ‘રન ફોર યુનિટી’નું આયોજન કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો મળી અંદાજિત ૬૩૦ જેટલા નાગરીકો સહભાગી થયાં* *રાષ્ટ્રીય…
કમોસમી વરસાદથી નુકસાનમાં ૭/૧૨ના દરેક ખાતેદાર ખેડૂટીને સહાય મળવી જોઈએઃઅનંત પટેલ, ધારાસભ્ય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિવાસી વિસ્તારમાં એક જમીનના ૭/૧૨ માં ૨૫ ખાતેદાર ખેડૂતોના નામ હોય, તેમાંથી ૧૦ લોકો ખેતી કરતા…
નવસારી જિલ્લામાં હોટલ-ગેસ્ટહાઉસ- રીસોર્ટ તેમજ અન્ય સ્થળોએ ભાડે રહેનારના ઓળખ પુરાવા અંગે જાહેરનામું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દૈનિક ધોરણે માહિતી ઓનલાઇન મળી રહે તે માટે PATHIK એપમાં એન્ટ્રી કરવી : નવસારી જિલ્લામાં બહારના…
નવસારી જિલ્લામાં હથિયારબંધીનો અમલ જારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા, લોકોની સલામતિ અને જાહેર શાંતિ જળવાય રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને ઇ.ચા.…
વાંસદા પોલીસની ટીમે DGVCL ના વીજ વાયરોની ચોરીના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાની વાંસદા પોલીસની ટીમે ડીજીવીસીએલ ના ચોરાએલ વીજતાર ગુનાના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા…
વાંસદા ખાતે પરમ પૂજ્યનીય જલારામ બાપા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે જલારામ મંદિરમાં પૂજ્ય જલારામ બાપાની 226 જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી હતી …
ખેરગામ રામજી મંદિરે જલારામ જયંતિ નિમિત્તે ભક્તોનો સૈલાબ છલકાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ રામજી મંદિરે જલારામ જયંતિ નિમિત્તે ભક્તોનો સૈલાબ છલકાયો પૌરાણીક સમયનાં ખેરગામના રામજી મંદિરે જલારામ…
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, રાષ્ટ્રીય ધોરી માર્ગ જર્જરીત બનતા ઉગ્ર આંદોલનની ચીમકી સાથે કેન્દ્રીય મંત્રીને પત્ર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬ ની અત્યંત જર્જરિત અને ગંભીર સ્થિતિ છે. જેને…










