NAVSARI
-
નવસારીના જલાલપોર રામદેવજી મંદિર ખાતે યોજાયેલ આયુષ મેળામાં ૫૮૭ દર્દીઓએ સારવાર કેમ્પનો લાભ લીધો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૨૭: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગરની પ્રેરણાથી જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ.કાજલબેન…
-
નવસારી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ રીસર્ફેસિંગ કરાયેલા માર્ગોની ગુણવત્તાની તપાસ માટે નિરીક્ષણ કર્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવ ચૌધરી એ શહેરના રીસર્ફેસિંગ કરાયેલા માર્ગોની ગુણવત્તાની તપાસ માટે સ્થળ પર નિરીક્ષણ…
-
વાંસદા તાલુકાની ઉનાઈ પ્રાથમિક શાળાની ઉજ્જ્વળ સિદ્ધિ:તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉનાઈ પ્રાથમિક શાળાએ ગૌરવપૂર્ણ સફળતા મેળવી છે. વિભાગ–૨“કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના…
-
ચીખલી પેટા વિભાગ દ્વારા વિવિધ રોડ પર રિપેરિંગ અને નિર્માણ કામગીરી પ્રગતિ હેઠળ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૬: નવસારી જિલ્લન ચીખલી (માર્ગ અને મકાન) પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ માર્ગોના સુધારણા કાર્યો હાલમાં…
-
વાંસદા: જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું…
વાત્સલ્યમ સમાચાર વાંસદા નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ જેસીઆઈ વાસદા રોયલના વર્ષ2025- 2026 ના ઉત્સાહી અને સેવાભાવી પ્રમુખ એડવોકેટ જેસી…
-
નવસારી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા પહોંચ્યા ૯૦ વર્ષીય દાદીમા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ. નવસારી ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા એક ૯૦ વર્ષીય દાદિમા પહોંચ્યા હતા. વરિષ્ઠ બા…
-
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્કારી નગરી નવસારીને ₹૪૭૫.૦૮ કરોડના જનહિતલક્ષી વિકાસ કામોની આપી ભેટ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લાના ₹૯૩.૯૩ કરોડના ૧૨ વિકાસકામોનું લોકાર્પણ અને…
-
Navsari:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારીમાં રાજ્યના ૧૩માં અદ્યતન બસ પોર્ટનું લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મુસાફરોને બસપોર્ટમાં મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ —– રૂ.૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન…
-
ડાંગ જિલ્લા કોંગ્રેસ આદિવાસી સેલના પ્રમુખ તરીકે નીતિન ગાઈનની નિમણૂંક કરાઈ..
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ ડાંગ જિલ્લાનાં આદિવાસી સમાજના હક્ક, વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ…
-
નવસારી જિલ્લાના ખેડૂતો સહાય પેકેજમાં અરજી કરવા માટે ઝડપ કરે, સમય પુર્ણતાને આરે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૫: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના દ્વારા રાજ્યમાં ખરીફ-૨૦૨૫ ઋતુમાં ઓકટોબર માસમાં થયેલ…









