NAVSARI
-
નવસારી જિલ્લાના રાનકુવા ઘેરિયા સર્કલ પર ટ્રાફિક ની સમસ્યા બની વિકરાળ,તંત્રની ઘોર બેદરકારીથી જનતા પરેશાન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ઘેરિયા સર્કલ પર છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની…
-
ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાને પગલે એસટી નિમગ દ્વારા વલસાડ, નવસારી-આહવામાં વધારાની બસો દોડાવાશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૬/૦૨/ર૦ર૬ થી તા. ૧૮/૦૩/ર૦ર૬ દરમ્યાન લેવાનાર પરીક્ષાઓને અનુલક્ષીને…
-
ખેરગામ બહેજની આહિર પ્રેઝી ખેલ મહાકુંભ-નડિયાદના વિઘ્નદોડમાં ઝળકી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ બહેજની આહિર પ્રેઝી ખેલ મહાકુંભ-નડિયાદના વિઘ્નદોડમાં ઝળકી ત્રીજી ફેબ્રુઆરીએ નડિયાદ ખાતે ગુજરાત રાજ્યકક્ષાના ખેલમહાકુંભ સ્પર્ધા…
-
પીપલગભાણમાં શ્રી એમ.જી. વશી સાર્વજનિક હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પીપલગભાણ વિભાગ કેળવણી ટ્રસ્ટ, પીપલગભાણ સંચાલિત શ્રી એમ.જી. વશી સાર્વજનિક હાઈસ્કૂલ, પીપલગભાણ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ…
-
નવસારી મહાનગરપાલિકાના દ્વારા વેરાની બાકી રકમ ન જમા કરનારા વેરાદારોની ૭ કોમર્શિયલ મિલકતો સીલ કરી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ …
-
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ બાંધકામની સ્થળ પર સલામતી અને પર્યાવરણની જાળવણી અંગે જાહેર સૂચના…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ બાંધકામની સ્થળ પર સલામતી તેમજ પર્યાવરણની જાળવણી અંગે પૂરતા પગલા લેવા તેમજ…
-
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જીવન સરળ બને — જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે 30 કૃતિઓ સાથે તાલુકાકક્ષાનું ભવ્ય વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે નાયક ચેરિટેબલ ટ્રસ્ટ એજ્યુકેશન સોસાયટી, લાર્સન એન્ડ ટુબ્રો તથા અગસ્ત્ય ફાઉન્ડેશનના…
-
ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રસિદ્ધ જનતા માધ્યમિક શાળા ખાતે વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારંભ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ શાળા મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં…
-
કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં ભવ્ય સ્વાગત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: પરિવર્તનનો શંખનાદ”ના સૂત્ર સાથે ભ્રષ્ટાચાર, મોંઘવારી તથા કામદારો સાથે થતા અન્યાયના મુદ્દે વલસાડથી શરૂ…
-
ખેરગામ તાલુકાના જામનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને…









