NAVSARI
-
કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં ભવ્ય સ્વાગત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: પરિવર્તનનો શંખનાદ”ના સૂત્ર સાથે ભ્રષ્ટાચાર, મોંઘવારી તથા કામદારો સાથે થતા અન્યાયના મુદ્દે વલસાડથી શરૂ…
-
ખેરગામ તાલુકાના જામનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને…
-
ABC ફાયર એક્સ્ટિંગ્વિશર,ફોમ સ્પ્રે,વોટર જેટના ઉપયોગનું પ્રત્યક્ષ નિદર્શન;એકલા હાથે બચાવ કામગીરી અંગે તજજ્ઞોનું માર્ગદર્શન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કોલેજના વિદ્યાર્થીઓ અને યુવતીઓએ તાલીમને અત્યંત ઉપયોગી ગણાવી ઉત્સાહભેર ભાગ લીધો નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને…
-
નવસારી: કલા અને કલમે રચ્યો ગૌરવનો ઇતિહાસ- ભાઈ–બહેનની જોડીએ પાથર્યો સમાજમાં પ્રકાશ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગણદેવાના વિશાલ પંચાલને કલા સંવર્ધન ક્ષેત્રે અને ઉર્વીબેન પંચાલને શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ…
-
ખેરગામ કોલેજના છાત્રો માટે ઉકાઈ ડેમ અને સોનગઢ ફોર્ટ શૌક્ષણીક પ્રવાસનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ કોલેજમાં શૈક્ષણિક તથા વ્યાવહારિક વિકાસને ધ્યાનમાં રાખીને એક સુવ્યવસ્થિત અને જ્ઞાનવર્ધક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં…
-
ખેરગામ પોસ્ટ ઑફિસથી હાઈસ્કુલ બાયપાસ લિંક રોડનું નવિનીકરણ અંતિમ તબક્કામાં
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ પોસ્ટ ઓફિસથી હાઈ સ્કૂલ સુધીના અત્યંત મહત્વના વ્યસ્ત લિંક રોડનું લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે…
-
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી અને ખેરગામ તાલુકામાં રૂ.૮.૧૧ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ…
-
નવસારી જમાલપુર,ની પ્રિયાબેન રાઠોડ ગુમ થયા છે : ભાળ મળ્યેથી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર પ્રિયાબેન જીતુભાઇ રાઠોડ રહે- જમાલપોર, વિદ્યાકુંજ હાઇસ્કુલ પાછળ, હળપતિવાસ,…
-
ચીખલી તાલુકાના ફડવેલ ગામના બિસ્માર રસ્તાઓ અંગે આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત છતાં રસ્તો નહીં બનતા કલેકટરને ફરિયાદ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચીખલી ફડવેલ મુખ્ય રસ્તાને જોડતો માકડ દગડથી પીંજાર ફળિયા થઈ સોનારીયા સુધીનો રસ્તો ખુબજ બિસ્માર હાલતમાં…
-
નવસારી મહનગરપાલિકા કચેરીએ અને ફુવારા પાસે શહીદ દિવસ નિમિતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદ વીરોની પાવન સ્મૃતિને નમન કરવા…









