NAVSARI
-
વાંસદામાં ખાતે શક્કરપુર લેવા પાટીદાર સમાજ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલબેગ અને બોલપેનનું વિતરણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા: શિક્ષણ ક્ષેત્રે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં શ્રી શક્કરપુર લેવા પાટીદાર વિદ્યોતેજક મંડળ…
-
ખેરગામ બંધાડ ફળિયામાં આંગણવાડીનું કામ ગોકુળગાયની ગતિએ, શું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે?
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના બંધાડ ફળિયામાં 4 માર્ચ 2024ના રોજ ખાતમુહૂર્ત કરાયેલી આંગણવાડીનું નિર્માણ કાર્ય આજે પણ ગોકુળગાયની ગતિએ…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા રૂ. ૧૫૪ લાખના ખર્ચે નવનિર્મિત “કડિયાના નાકા” નું ભવ્ય લોકાર્પણ….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે સતત નવા પ્રકલ્પો હાથ…
-
નવસારીમા ઇંધણ બચાવો અભિયાનને સાકાર કરતાં મેયર-કમિશનરની CNG બસમાં મેરેથોન ફિલ્ડ વિઝીટ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરના વિકાસને વધુ ગતિ આપવા અને ચોમાસા પૂર્વે ચાલી રહેલા વિવિધ પ્રકલ્પોની વાસ્તવિક…
-
મુદતલક્ષી અધ્યાપકોના વેતનવધારા અને અનુભવને માન્યતા આપવા સમસ્ત આદિવાસી સમાજની મુખ્યમંત્રીને રજૂઆત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યના સરકારી તેમજ ગ્રાન્ટેડ કોલેજોમાં કાર્યરત મુદતલક્ષી અધ્યાપક…
-
રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં ઉનાઈ માતા મંદિરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે માતાજીના દર્શન કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના…
-
ખેરગામના યુવાનોએ હૈદરાબાદ ખાતે અસદુદ્દીન ઓવેસી સાથે મુલાકાત કરી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામના યુવાન વેપારી શકીલભાઈ શેખ, ફિરોઝભાઈ પેઇન્ટર વોરા, રિઝવાનભાઈ શેખ, હારૂનભાઈ શેખ સહિતના આગેવાનોએ હૈદરાબાદ…
-
ખેરગામમાં પીકઅપ સ્ટેન્ડની માંગ હજુ અધૂરી, વરસાદ નજીક છતાં કામ શરૂ નહીં
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે વલસાડ-ખેરગામ માર્ગ પર આવેલી જનતા માધ્યમિક શાળા સામે લાંબા સમયથી પીકઅપ સ્ટેન્ડ બનાવવાની માંગ…
-
કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં નવસારી મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા મહાભિયાન અને વૃક્ષારોપણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા. 10 : કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નવસારી મહાનગરપાલિકા…
-
અનાવલ APMC શાકભાજી માર્કેટમાં ખેડૂતોના શોષણનો આક્ષેપ, ખુલ્લી હરાજીની માંગ સાથે કલેક્ટરમાં રજૂઆત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: અનાવલ અને આજુબાજુના ગામોના ખેડૂતો દ્વારા અનાવલ-આંબેટા શાકભાજી માર્કેટમાં વેપારીઓ દ્વારા નિયમ મુજબ ખુલ્લી…









