NAVSARI
ખેરગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને શાંતિ અને સુમેળ જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક…
ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. આ મુદ્દે સમાચાર પ્રસિદ્ધ થતાં વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી બુધવારે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વાવ ગામના દેસાઈ ફળિયામાં આવેલ બોરનો હેન્ડપમ્પ છેલ્લા કેટલાક સમયથી બંધ પડ્યો હતો, જેના કારણે સ્થાનિક…
નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તંત્ર સજ્જ : ૧૮૧ બેઠકો માટે ૨૬ એપ્રિલે મતદાન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર વાય.બી. ઝાલાના અધ્યક્ષસ્થાને પ્રેસ બ્રિફિંગ યોજાઈ હતી મતગણતરી ૨૮ એપ્રિલે •…
નવસારી:મતદાન માટે શ્રમિકોને ખાસ રજા: 26 એપ્રિલે રાજ્યભરમાં સૂચના અમલમાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: રાજ્યમાં તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને શ્રમિકો અને કર્મચારીઓ સરળતાથી મતદાન કરી…
નવસારી મહાનગરપાલિકા દ્વારા ‘Waste to Best’ અભિયાન: કચરામાંથી સર્જન, સ્વચ્છતામાં નવી દિશા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ‘Waste to Best’ અભિયાનને ગતિ આપવામાં…
ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ પાણી નહીં તો મત નહીં”ના સૂત્ર સાથે આવનારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. ફળિયામાં…
વાંસદા નગરમાં ભવ્ય શોભાયાત્રા સાથે પરશુરામ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જયંતિ નિમિતે નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ, જેમાં…
નવસારી જિલ્લા પેન્શનરો માટે મહત્વપૂર્ણ સૂચના:૩૧ જુલાઈ સુધી હયાતીની ખરાઈ ફરજિયાત કરાય લેવા અનુરોધ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા તિજોરી કચેરી દ્વારા જિલ્લાના તમામ પેન્શનરો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. IRLA…
નવસારી મહાનગરપાલિકાએ મતદારો માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા ખાસ સર્ચિંગ સોફ્ટવેર લોન્ચ કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આગામી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદારોને વધુ સુવિધા અને પારદર્શિતા આપવા માટે એક…
નવસારી ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિ ઉજવણી નિમિતે મેગા મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની 136મી જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા, જાતિવાદ મુક્ત ભારત…










