NAVSARI
-
ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સમન્વય પેનલનો વિજય, 16માંથી 11 બેઠકો પર કબજો
ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સમન્વય પેનલનો વિજય, 16માંથી 11 બેઠકો પર કબજો ગણદેવી, તા. 4: ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ (સુગર…
-
નવસારીના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારની વિશેષ આર્થિક સહાય યોજના જાહેર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ લારી-રેંકડી ધારકોને ₹7,500થી લઈને પાકી દુકાન ધરાવતા વેપારીઓને ₹1 લાખ સુધીની રોકડ સહાય ગુજરાત…
-
ટેન્ડરમાં ગોટાળો, કરોડોની સંપત્તિનો સવાલ! આહવાના મદદનીશ કમિશ્નર સામે ગંભીર ફરિયાદ; ટેન્ડર રદ કરી ACB તપાસની માંગથી આદિજાતિ વિકાસ વિભાગમાં ખળભળાટ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આહવા સ્થિત આદિજાતિ વિકાસ વિભાગમાં વર્ષ 2026-27ના અનાજ-કરીયાણાના કરોડો રૂપિયાના ટેન્ડરને લઈને ગંભીર વિવાદ ઉભો થયો…
-
સુરત ખાતે તા.૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિનની ભવ્ય સાંસ્કૃતિક મહારેલી યોજાશે:
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડી.જે. વિના પરંપરાગત વાજિંત્રો સાથે આદિવાસી સંસ્કૃતિનું અનોખું પ્રદર્શન:પર્યાવરણ સંરક્ષણનો પણ અપાશે સંદેશ : સમસ્ત…
-
આદિવાસી આગેવાનોની પૂરગ્રસ્ત વિસ્તારોમાં આંસુઓ લૂંછી ફ્રેન્ડશિપ ડે ની કરી અનોખી ઉજવણી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ફ્રેન્ડશીપ ડે ની ઉજવણીમાં કેટલાય યુવાનોએ જયારે કરોડો રૂપિયા ગિફ્ટસ ખરીદવામાં અને પાર્ટીઓ કરવામાં વાપર્યા ત્યારે…
-
આંતરરાષ્ટ્રીય ફલક પર નવસારી કૃષિ યુનિવર્સિટીનો ડંકો: નેપાળની કંપની સાથે ટેકનોલોજી ટ્રાન્સફર કરાર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી કૃષિ યુનિવર્સિટીએ નેપાળની કંપની સાથે ધરાવતા નોવેલ ઓર્ગેનિક લિક્વિડ ન્યુટ્રીઅન્ટ માટે ટેકનોલોજી ટ્રાન્સફરના…
-
નવસારી ખાતે પૂરગ્રસ્ત પરિવારોને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગાદલાંનું વિતરણ : પુનઃસ્થાપન માટે સહયોગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને જરૂરી રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ…
-
નવસારી જિલ્લામાં મેઘમહેર યથાવત:ખેરગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો,૧૬૫ જાહેરમાર્ગો બંધ જાણો વધુ વિગત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદની અસર નવસારી જિલ્લામાં હજુ પણ જોવા મળી રહી…
-
નવસારી: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને નરેશભાઈ પટેલના હસ્તે વીજ કરંટના મૃતકોના સ્વજનોને સહાયના ચેક અર્પી સાંત્વના પાઠવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે હટવાડા ફળિયામાંથી પસાર થતાં ટેમ્પોને ૧૧ કે.વી.નો જીવંત…
-
નવસારી કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. રાજેન્દ્રકુમાર મગનલાલ નાઈકની વરણી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી કૃષિ યુનિવર્સિટીને મળ્યા નવા કુલપતિ ડૉ. રાજેન્દ્રકુમાર મગનલાલ નાઈકની કુલપતિ તરીકે રાજ્ય સરકારે કરી નિમણૂક*…