NAVSARI
-
નવસારી મનપા દ્વારા રદિયો આપવામાં આવે છે કે ઝટપટ દૈનિક અખબાર પેપરમાં આવેલ સમાચાર તથ્ય હિન અને ભ્રામક છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરમાં આયોજિત ફ્લાવર શો ની પ્રતિકૃતિઓ તથા મોડેલ ફાયર સ્ટેશન અંગે એક…
-
ખેરગામ ગૌચર બચાવવા સંઘર્ષ સફળ: બાવળી ફળિયાની પાંચ બહેનોને ન્યાય, એડવોકેટ પરેશ વાટવેચાની નિ:શુલ્ક લડત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ પંથકમાં ગૌચરની જમીન બચાવવા લડત આપતી પાંચ આદિવાસી બહેનોને ન્યાયાલયમાંથી મોટી રાહત મળી છે. વર્ષ…
-
નવસારી જિલ્લા કક્ષાનો વિધાનસભા યુથ એસેમ્બલી કાર્યક્રમનું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ યુવાનોમાં નેતૃત્વ, વક્તૃત્વ અને લોકશાહી મૂલ્યોના વિકાસ માટે અનોખી પહેલ…..૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે લોકશાહી…
-
નવસારી જિલ્લાના ચીખલી મા×મકાન પેટા વિભાગ હસ્તક આવેલ વિવિધ માર્ગોની કામગીરી કામગીરી પૂરજોશમાં…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નાગરિકો, ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોને સીધો લાભ મળશે તેમજ ઉદ્યોગો અને કૃષિ ઉત્પાદનોના ઝડપી…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા સફાઈ સારથીઓ માટે મક્કમ નિર્ધાર સાથે ઝીરો વેસ્ટ તાલીમ શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અને સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૦૨૬ અંતર્ગત નવસારી મહાનગરપાલિકાએ શહેરને ‘ઝીરો…
-
નવસારીના ચોવીસી ખાતે આગ લાગતા ઘર બળીને ખાક થઈ ગયેલા પરિવારને વહોરો આવ્યો સમસ્ત આદિવાસી સમાજ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચોવીસી ખાતે હળપતિ પરિવારના ઘર માં આગ લાગતા ઘરવખરી બળીને ખાક થતાં આ પરિવાર ઘર વિહોણો…
-
નવસારી જિલ્લામાં ‘‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ”શરૂ કરવામાં આવશે; તા.૧૧ મી માર્ચ સુધીમાં અરજી કરવી….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ લાયકાત ધરાવતી શાળાઓએ તા.૧૧ મી માર્ચ સુધીમાં અરજી કરવી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ…
-
ઉનાઈ માતાજીના આશીર્વાદ સાથે બે દિવસ સુધી રંગત, રાસ અને લોકસંસ્કૃતિની રમઝટે ભક્તજનોને ભાવવિભોર કર્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિર ખાતે તા.૨૨/૦૨/૨૦૨૬થી તા.૨૩/૦૨/૨૦૨૬ દરમ્યાન “ઉનાઈ ઉત્સવ ૨૦૨૫-૨૬”નો ભવ્ય બે-દિવસીય…
-
ચીખલીના રાનકુવામાં સમસ્ત આદિવાસી સમાજ રાનકુવા ઝોન દ્વારા ભવ્ય રાત્રી કબડ્ડી અને રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મોબાઈલના યુગમાં માટી સાથે જોડાયેલી પરંપરાગત રમતોને ઉજાગર કરતો ‘રાનકુવા ઝોન’નો સરાહનીય પ્રયાસ.ચીખલી તાલુકાના રાનકુવા ખાતે…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાદારોની છેલ્લા ૪૮ કલાકમાં ૧૨ કોમર્શિયલ મિલકતો સીલ કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત છેલ્લા ૪૮ કલાકમાં શહેર…







