NAVSARI
-
નવસારી જિલ્લાના ખેરગામ ખાતે પ્રાથમિક શાળાની વાસ્તવિકતા,બાળવાટિકાથી લઈને ધોરણ 5 સુધીની શાળામાં માત્ર 1 શિક્ષિકા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: ખેરગામ તાલુકો બન્યાને 11 વર્ષ વીતી ગયા છતાં હજુ પણ જરૂરી સુવિધાઓથી વંચિત છે. ખેરગામના…
-
ખેરગામને રમતગમતનું મેદાન ફાળવવા યુવાનોની માંગ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તાલુકા મથક હોવા છતાં ખેરગામમાં આજદિન સુધી સરકારી રમતગમતનું મેદાનની સુવિધા રમતપ્રેમીઓને મળી શકી નથી.આ મામલે…
-
નવસારી ખાતે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતાના અધ્યક્ષસ્થાને તબીબી શૈક્ષણિક પરિસંવાદ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેન્દ્ર રંગુનવાલા ના દેખરેખ હેઠળ આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત નવસારી અને નવસારી…
-
નવનિર્મિત 50 હજાર લિટર ટાંકીનું ઉદ્ઘાટન પહેલાં જ ટૂટી ગઈ
નવસારી પાણી પુરવઠા વિભાગના ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. નવસારી તાલુકાના સિંગોદ ગામે નવનિર્મિત 50 હજાર લિટર પાણી સંગ્રહ કરવાની…
-
ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે યોજાયેલા માતૃવંદના રક્તદાન કેમ્પમાં 119 યુનિટ રક્ત એકત્રિત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે ખેરગામના યુવા લીડર અને સામાજિક આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા પોતાની…
-
નવસારી અને ચીખલી માં નવા વર્ષના પ્રારંભે ગુજરાત યોગ બોર્ડ દ્વારા ભવ્ય ‘સૂર્ય નમસ્કાર ધ્યાન સત્ર’નું આયોજન સમ્પન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *’સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઓનલાઇન સૂર્ય નમસ્કાર દ્વારા…
-
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૧૫.૯૨ કરોડના ૨૦ જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રસ્તા, પંચાયત ભવન, પ્રાથમિક શાળા ભવન જેવા વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું આપણા જિલ્લાના એકપણ પશુપાલકોની…
-
આછવણીપ્રગટેશ્વર ધામમાં ૪૨મા પ્રાગટ્ય દિવસની ભક્તિમય ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દમણથી 60થી વધુ પદયાત્રીઓ ધર્મધજા લઈ પ્રગટેશ્વર ધામ આવતા સ્વાગત કરાયું પ્રગટેશ્વર ધામ આછવણીના ૪૨મા પ્રાગટ્ય…
-
નવસારી પ્રાકૃતિક ખેતી : જીવંત માટીની સફર, રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફનું પરિવર્તન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આજની આધુનિક ખેતીમાં તાત્કાલિક વધુ ઉત્પાદનની લાલચે રાસાયણિક ખાતરો અને દવાઓનો અતિશય ઉપયોગ થઈ રહ્યો છે.…
-
નવા વર્ષના પ્રારંભે નવસારી સહીત સમગ્ર ગુજરાતમાં માં ભવ્ય ‘સૂર્ય નમસ્કાર ધ્યાન સત્ર’નું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *’સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઓનલાઇન સૂર્ય નમસ્કાર યોજાશે*…









