GUJARAT
-
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આંતર કૃષિ મહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરાયુ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓની આંતર કૃષિ મહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધાઓનું કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના યજમાનપદે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી…
-
નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) અંતર્ગત કૃષી યુનિ. ખાતે સ્વયંપ્રેરિત ખેડૂત તાલીમ યોજાઈ
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ અને આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF)…
-
ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ના હસ્તે રસ્તાના રિસર્ફેસીગની કામગીરીનું ખાતમુહૂર્ત, રૂ.૭૦ લાખના ખર્ચે ૨.૫ કિમીમાં રિસર્ફેસીગ કામગીરી થશે
ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ના હસ્તે રસ્તાના રિસર્ફેસીગની કામગીરીનું ખાતમુહૂર્ત યોજાયુ હતુ.માર્ગ આને મકાન વિભાગ રાજય હસ્તકના કેશોદ શહેરના રસ્તાઓની…
-
ભાવનગરમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે GeM પોર્ટલ તાલીમ કાર્યક્રમનું આયોજન
પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન તથા ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન અને મહાનગરપાલિકા…
-
જૂનાગઢ તાલુકા(શહેર)નો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નીવારણ કાર્યક્રમ તા.૨૬ નવેમ્બરના યોજાશે
મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ તેમજ લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા ઉચ્ચ કક્ષા…
-
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી.પટેલ ના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી.પટેલના અધ્યક્ષતા હેઠળ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.…
-
ગોંડલ કોર્ટમાં રૂપિયા ૧૬,૮૨,૮૧૪/- ના ચેક રિટર્ન કેસમાં આરોપી તરફે એડવોકેટ શૈલેષ વઢવાણા જાફરાબાદ વાળા ની રજૂઆત અને દલીલો ગ્રાહ્ય રખાય અને આરોપીને નિર્દોષ ઠેરવતી ગોંડલ કોર્ટ*
યોગેશ કાનાબાર રાજુલા *ગોંડલ કોર્ટમાં રૂપિયા ૧૬,૮૨,૮૧૪/- ના ચેક રિટર્ન કેસમાં આરોપી તરફે એડવોકેટ શૈલેષ વઢવાણા જાફરાબાદ વાળા ની રજૂઆત…
-
🥳 બી.જે.એસ. ભુજ ચેપ્ટર દ્વારા બાળ મેળાનું સફળ આયોજન: બાળકોને ડિજિટલ યુગમાં સર્વાંગી વિકાસની તક!
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ. 🥳 બી.જે.એસ. ભુજ ચેપ્ટર દ્વારા બાળ મેળાનું સફળ આયોજન: બાળકોને ડિજિટલ યુગમાં…
-
🥳 મુન્દ્રામાં ૧૩ વર્ષ બાદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા.નું આગમન!
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ. 🥳 મુન્દ્રામાં ૧૩ વર્ષ બાદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા.નું…
-
કચ્છમાં કાળા ડુંગર ખાતે બે દિવસીય પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાશે
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ. કચ્છમાં કાળા ડુંગર ખાતે બે દિવસીય પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાશે કચ્છમાં…









