GUJARAT
-
જિલ્લા કક્ષાના શ્રવણમંદ (HI) બાળકો માટે સ્પે ખેલમહાકુંભ ૨૦૨૫ રમોત્સવનું આયોજન
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સ્પે.ખેલમહાકુંભ ૨૦૨૫નું આયોજન હાથ ધરાયેલ…
-
વિસાવદર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬ નવેમ્બરના યોજાશે
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું…
-
ડાંગ જિલ્લાના ચનખલ ગામના મૃતકના વારસદારને રૂ. ૪ લાખની સહાયનો ચેક અર્પણ:
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ચનખલ ગામના વતની બનાબેન ચોર્યા, જે ગત દિવસોમાં વરસેલાં ભારે…
-
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા અને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કોઓર્ડીનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા) બેઠક યોજાઈ
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા અને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કોઓર્ડીનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા) બેઠક જૂનાગઢ…
-
ખેડૂતોમાં કૃષિને લગતુ અદ્યતન જ્ઞાન ફેલાવવા આ વિસ્તરણ પ્રવૃતિને વેગ આપવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ITC કંપની સાથે કરાર કરવામાં આવ્યા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર વિસ્તારના કૃષિ વિકાસને લગતી સંશોધન, શિક્ષણ તેમજ વિસ્તરણ શિક્ષણ લક્ષી અનેક કામગીરી કરે છે. ખેડૂતોમાં કૃષિને…
-
જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તા મરામતની કામગીરી પુરજોશમાં મેયરશ્રી, કમીશનરશ્રી સહિતના પદાધિકારીઓ અધીકારીઓએ વોર્ડ નં.૯ ચાલી રહેલ રસ્તાના કામગીરીનું નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદ બાદ અસરગ્રસ્ત થયેલા માર્ગોને ઝડપથી રીપેર કરવા સૂચના આપી છે. જૂનાગઢ મહાનગરના અસરગ્રસ્ત રસ્તાઓનું મરામતકાર્ય…
-
નવસારીના ચીખલી ખાતે નાણામંત્રી કનુભાઈના અધ્યક્ષસ્થાને “જનજાતીય ગૌરવ દિવસ”ની ભવ્ય ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આદિવાસીઓનું હિત વડાપ્રધાનશ્રીના હૈયે વસ્યું છે.-નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ* નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામના ગ્રાઉન્ડ…
-
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જિલ્લા કક્ષાનો “જનજાતિય ગૌરવ દિવસ”*
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *૪૯૬ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૨૭૩.૬૯ લાખના યોજનાકીય લાભો પણ એનાયત કરાયા* *આહવા, વઘઇ અને સુબીર…
-
વડાપ્રધાનના દેડીયાપાડા ખાતેના કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાજીના પરિવારજનોની વિશેષ ઉપસ્થિતિ
વડાપ્રધાનના દેડીયાપાડા ખાતેના કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાજીના પરિવારજનોની વિશેષ ઉપસ્થિતિ જુનેદ ખત્રી રાજપીપલા દેડીયાપાડા ખાતે ભગવાન બિરસા…
-
ડાંગના વઘઈમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી:-બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી…








