GUJARAT
-
દ્વારકામાં બુથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદારોને હાઊસ ટુ હાઉસ ફોર્મ વિતરણ શરૂ કરાયું
ચૂંટણી પંચ દ્વારા તા.૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે.…
-
Rajkot: કલેકટર કચેરી ખાતે સમૂહમાં ‘વંદે માતરમ્’નું ગાન અને “સ્વદેશી અપનાવો”ના શપથ લેવાયા
તા.7/11/2025 વાત્સલયમ્ સમાચાર રાજકોટમાં વહેલી સવારે સરકારી કચેરીઓમાં રાષ્ટ્ર ભાવનાને પ્રદીપ્ત કરતો માહોલ સર્જાયો Rajkot: “સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્ સશ્યશ્યામલા…
-
વૈરાગ્યની કેડીએ યુવાન પગલાં : પિતાનો વ્યવસાય છોડી નેત્રંગના યુવકનો સંયમ માર્ગે પ્રયાણ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ ભૌતિક સુખ-સુવિધાઓ અને સાંસારિક મોહમાયા વચ્ચે એક યુવાન આત્માએ વૈરાગ્યનો માર્ગ પસંદ કરીને સમગ્ર…
-
Dang: એસ એસ માહલા કેમ્પસ કુકડંનખી ખાતે વંદે માતરમ્ @150 વર્ષ પૂર્ણ થતા હર ઘર સ્વદેશીની સ્પથ સાથે ભવ્ય ઊજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ એસ એસ માહલા કેમ્પસ કુકડંનખી માન્યતા પ્રાપ્ત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને ગુજરાત નર્સિંગ…
-
ભારતમાં હોકીના 100 વર્ષ પૂર્ણ થતાં છોટાઉદેપુરમાં ઉજવણી મહિલા અને પુરુષ ટીમ વચ્ચે હોકી મુકાબલો યોજાયો
ભારતમાં હોકીના 100 વર્ષ 7 નવેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયા તે પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. હોકી ઈન્ડિયાની આ ગૌરવપૂર્ણ…
-
ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ,વજેલાવ, જેસાવાડા, અભલોડ ખાતે ONGC કંપની દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
તા.૦૭.૧૧.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Garbada: ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ,વજેલાવ, જેસાવાડા, અભલોડ ખાતે ONGC કંપની દ્વારા ટીબીના…
-
ડેડીયાપાડા- રાજપીપલા ને જોડતાં માર્ગને ભારદારી વાહનો માટે બંધ કરતાં વેપારીઓમાં આક્રોશ
તાહિર મેમણ – ડેડીયાપાડા – 07/11/2025 – રાજપીપળાથી દેડિયાપાડાને જોડતાં માર્ગને ભારદારી વાહનો માટે બંધ કરતાં વેપારીઓમાં આક્રોશ રાજપીપળાથી દેડિયાપાડાને…
-
ગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ
તા.૦૭.૧૧.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:ગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ દાહોદ જીલ્લામાં આરોગ્ય અને…
-
સામખીયારીથી અંબાજી પગપાળા સાંસ્કૃતિક યાત્રા સંઘનું કાટેડીયામાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
સામખીયારીથી અંબાજી પગપાળા સાંસ્કૃતિક યાત્રા સંઘનું કાટેડીયામાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું બ્રહ્મલિન સંતશ્રી સંધ્યાગીરી બાપુના શિષ્ય ભગવતગીરીબાપુ ગત તા.૨૬/૧૦/૨૦૨૫…
-
વાલીયા તાલુકાની ગણેશ સુગર ફેક્ટરીમાં વર્ષ 2025-26ની શેરડી પિલાણ સીઝનનો વિધિવત શુભારંભ કરાયો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ વાલીયા તાલુકાની ગણેશ સુગર ફેક્ટરીમાં વર્ષ 2025-26ની શેરડી પિલાણ સીઝનનો ચેરમેન મહેન્દ્રસિંહ મહીડાની અધ્યક્ષતામાં શુભારંભ…








