GUJARAT
-
નવસારી શહેરમાં નકશા પ્રોજેક્ટ અંતર્ગત,આવતી ૭ તારીખથી ડ્રોન ફ્લાઇટ દ્વારા મિલકતોની ઈમેજ લેવાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારત સરકાર દ્વારા નવસારી શહેરમાં નકશા (NAKSHA)પ્રોજેક્ટ લાગુ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત નવસારી શહેરના…
-
પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન : કેશોદ, માંગરોળ, બાંટવા સહિત જૂનાગઢની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સમાપન
ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે, વર્ષ ૨૦૨૫ના સ્વચ્છતા કાર્યક્રમને “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” તરીકે “સ્વચ્છોત્સવ” ના શીર્ષક…
-
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં SIR સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ
ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્યોમાં ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત…
-
શહેરા શ્રી સ્વામિનારાયણ મંદિરે તુલસી વિવાહ ઉત્સવ: હરિભક્તોને મળ્યો અલૌકિક આનંદ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: કારતક સુદ એકાદશી/દ્વાદશીના પવિત્ર દિવસે શહેરા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ…
-
ડાંગ જિલ્લામાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLOને તાલીમ અપાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં…
-
વલસાડના વાપી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર વલસાડ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલના કુશળ નેતૃત્વ હેઠળ કાર્યરત વલસાડ જિલ્લાના યોગ બોર્ડના સભ્યોનું…
-
Navsari: આગામી તા.૨૭મી નવેમ્બરના રોજ નવસારી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે…
-
TANKARA:કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી ૨૦૨૭ – પ્રિટેસ્ટ માટે ટંકારા તાલુકાના ૨૫ ગામોની પસંદગી; શિક્ષકોને તાલીમબદ્ધ કરાયા
TANKARA:કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી ૨૦૨૭ – પ્રિટેસ્ટ માટે ટંકારા તાલુકાના ૨૫ ગામોની પસંદગી; શિક્ષકોને તાલીમબદ્ધ કરાયા આગામી દિવસોમાં પ્રાયોગિક…
-
દાહોદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ યોજાયા
તા.૦૪.૧૧.૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:ગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ દાહોદ જિલ્લામાં જિલ્લા વિકાસ…
-
ડાંગ જિલ્લાનાં વઘઇમાં તુલસી વિવાહની ડીજે ના સથવારે ભવ્ય ઉજવણી,મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો જોડાયા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ધાર્મિક માન્યતા મુજબ તુલસી વિવાહ બાદ દેવતાઓના વિશ્રામકાળ એટલે કે ચાતુર્માસનો સમાપન થાય છે અને શુભ…









