GUJARAT
-
પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી ગોધરા અભયમ ટીમ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરા તાલુકાના નજીકના વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇન પર પરિણીતાનો કોલ આવતા જણાવેલ તેમના પતિની તબિયત…
-
હાલોલ:પાવાગઢ નજીક ટપલાવાવના જંગલમા 28 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવતા ચકચાર મચી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૩૦.૧૦.૨૦૨૫ પાવાગઢ તળેટીમાં આવેલ ટપલાવાવ ના જંગલમાં સાવલી તાલુકાના લાંછનપુર ગામ ના 28 વર્ષીય યુવાને કોઈ અગમ્ય…
-
કાંકરેજ ધારાસભ્ય ની દીકરી ના લગ્નની કંકોત્રી શ્રી ચામુંડા માતાજી ના ચરણોમાં અર્પણ કરાઈ
કાંકરેજ ધારાસભ્ય ની દીકરી ના લગ્નની કંકોત્રી શ્રી ચામુંડા માતાજી ના ચરણોમાં અર્પણ કરાઈ ઓગડ તાલુકાના ચાંગાના અને કાંકરેજ ધારાસભ્ય…
-
નવસારી જિલ્લામાં હોટલ-ગેસ્ટહાઉસ- રીસોર્ટ તેમજ અન્ય સ્થળોએ ભાડે રહેનારના ઓળખ પુરાવા અંગે જાહેરનામું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દૈનિક ધોરણે માહિતી ઓનલાઇન મળી રહે તે માટે PATHIK એપમાં એન્ટ્રી કરવી : નવસારી જિલ્લામાં બહારના…
-
-
અંકલેશ્વરની DCB બેંકમાં ગોલ્ડ લોન કૌભાંડ:નકલી સોના પર ₹16.81 લાખની લોન, મેનેજર અને 2 ગ્રાહકોએ છેતરપિંડી કરી; 2 આરોપીની ધરપકડ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરની ડીસીબી બેંકમાં નકલી સોનું મૂકી ₹16.81 લાખની ગોલ્ડ લોન મેળવી છેતરપિંડી આચરવામાં આવી છે. આ…
-
અમદાવાદમાં ઓક્ટોબર માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો : કલેક્ટર સુજીત કુમારે 10થી વધુ અરજીઓનો સ્થળપર ત્વરિત નિકાલ કર્યો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: જિલ્લા કચેરી ખાતે ઓક્ટોબર માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું…
-
યુવતીનું શારીરિક શોષણ, લગ્નના બહાને છેતરપિંડી:લગ્નનું વચન આપી યુવકે શારીરિક શોષણ કરી લગ્નની ના પાડી દેતા ફરિયાદ
સમીર પટેલ, ભરૂચ સુરત જિલ્લા એક તાલુકાના ગામમાં રહેતી યુવતીને પ્રેમમાં લગ્નનું વચન આપી શારિરિક શોષણ કરી છેતરપિંડી કરનાર યુવક…
-
અંકલેશ્વર કોર્ટે હત્યાના આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારી:લગ્નપ્રસંગે થયેલી હત્યાના પાંચ વર્ષ જૂના કેસમાં ચુકાદો આપ્યો
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર સેશન્સ કોર્ટે પાંચ વર્ષ પહેલાં ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે થયેલી હત્યાના કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે…
-
ભરૂચ પોલીસ મુખ્યાલયમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી:SPએ અધિકારીઓ અને જવાનોને એકતાના શપથ લેવડાવ્યા
સમીર પટેલ, ભરૂચ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે…









