GUJARAT
Rajkot: ઈન્ફેક્શનના કારણે ગંભીર સ્થિતિમાં દાખલ થયેલાં બેથી અઢી વર્ષના ભૂલકાંઓના સ્વાસ્થ્યને સુરક્ષાકવચ પૂરું પાડતી રાજકોટની માતૃત્વ અને બાળ આરોગ્ય હોસ્પિટલ
તા.૧૯/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – પ્રિયંકા પરમાર નાના બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમ બનતું જંક અને પેકેટ ફૂડ ઈન્ફેક્શનના કારણે ગંભીર…
Rajkot: સૌની યોજના હેઠળ ઘરે-ઘરે નર્મદાના નીર પહોંચ્યા છે અને ધરતીપુત્રોની સુખાકારીમાં વધારો થયો છે : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૧૯/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામ ખાતે રૂ. ૯.૪૯ કરોડના ખર્ચે જળાશયોને નર્મદાના નીરથી ભરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી…
Rajkot: ”અગમચેતી એ જ સલામતી” કમોસમી વરસાદની આગાહી વચ્ચે પોતાના મહામૂલા પાકને સુરક્ષિત રાખવા કૃષિ વિભાગે જાહેર કરેલી માર્ગદર્શિકા અચૂક અનુસરવી
તા.૧૯/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ્લિકેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચવવામાં આવ્યા સાવચેતીના પગલાં ખેડૂત મિત્રો, પાક અથવા ઉત્પાદનોને…
Jasdan: જસદણના કાનપર ગામે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણાધીન પુલની બાંધકામ સાઈટની અચાનક મુલાકાત લેતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૧૯/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મંત્રીશ્રીએ ગોંડલના મોટા દડવા ખાતે રૂ. ૧૨ લાખના ખર્ચે નિર્માણ પામનારી આંગણવાડીનું ખાતમુહૂર્ત અને પૂર સંરક્ષણ દિવાલનું…
Rajkot: જસદણ-ગોંડલ તાલુકાને રૂ. ૩૧૫ લાખના ‘સુવિધાપથ’ની ભેટ : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિવિધ વિકાસ રોડનું ભૂમિપૂજન
તા.૧૯/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાની નૈતિક જવાબદારી દરેક નાગરિકની છે : લોકભાગીદારી પર ભાર મૂકતા મંત્રીશ્રી Rajkot:…
“કમોસમી વરસાદે ગુજરાતને ઝપેટમાં લીધું – ખેડૂતોમાં ચિંતા, અનેક જિલ્લાઓમાં નુકસાન”
ગુજરાતમાં અચાનક પડેલા કમોસમી વરસાદે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. માર્ચ મહિનાની ગરમી વચ્ચે પડેલા આ વરસાદે એક તરફ…
બિદડા આઉટ પોસ્ટ ખાતે એ.એસ.આઈ.પ્રવીણભાઈ પરમારની આગેવાની હેઠળ તહેવારોની અનુલક્ષીએ હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી, તા.૧૯ માર્ચ : કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારના બીદડા ગામ ખાતે…
વાસુર્ણા તેજસ્વી ધામ ખાતે ચૈત્ર નવરાત્રિ મહોત્સવમાં મૌન અનુષ્ઠાન સાથે જીવદયા સેવા યજ્ઞનો પુણ્ય લ્હાવો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રકૃતિની ગોદમાં વસેલા ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ગામે ચૈત્ર નવરાત્રિનાં પાવન પ્રસંગે આધ્યાત્મિકતા અને માનવતાવાદી સેવાનો અદ્ભુત…









