GUJARAT
વિજાપુર નગરપાલિકાના અનેક વિકાસ કામો રદ — વહીવટદારનો મહત્વનો નિર્ણય
વિજાપુર નગરપાલિકાના અનેક વિકાસ કામો રદ — વહીવટદારનો મહત્વનો નિર્ણય વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર વિજાપુર નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ…
લાખણી તાલુકા કક્ષાનો સેવાસેતુ (૨.૦) કાર્યક્રમ લાખણી શાળા નં 2 મા યોજાયો
નારણ ગોહિલ લાખણી સરકાર દ્વારા હાથ ધરાતી અનેક વિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવુતિઓ તથા વહીવટી પરત્વે પ્રજાના પ્રશ્નોના ન્યાયિક ચોક્કસ તથા…
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા – ડાંગિયા ગામમાં ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ભૂતડિયાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા – ડાંગિયા ગામમાં ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ભૂતડિયાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી* *પ્રાકૃતિક ખેતીથી દેશનું…
ટંકારામાં આયોજિત 7 કિમી મેરેથોનમાં મોરબીના પોલીસકર્મી અરવિંદભાઈ પટેલનો દબદબો: સતત બીજા વર્ષે પ્રથમ
ટંકારામાં આયોજિત 7 કિમી મેરેથોનમાં મોરબીના પોલીસકર્મી અરવિંદભાઈ પટેલનો દબદબો: સતત બીજા વર્ષે પ્રથમ ટંકારા: તાજેતરમાં ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ…
વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે રાજ્યપાલશ્રીએ કર્યો યોગાભ્યાસ
17 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો સાદગીપૂર્ણ બનાસકાંઠા પ્રવાસ રાજ્યપાલશ્રીએ ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી વિશ્રામ…
આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે “વાર્ષિકોત્સવ અને શુભેચ્છા સમારોહ” યોજાયો
17 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે “વાર્ષિકોત્સવ અને શુભેચ્છા સમારોહ” યોજાયો.શ્રી અખિલ…
ધર્મસ્થાનકમાં ચોરી કરનાર ઝબ્બે: આણંદ LCBએ ઉમરેઠ મંદિર ચોરીનો ભેદ ઉકેલ્યો
તસ્વીર: કુંજન પાટણવાડીયા ગત તા. ૦૯/૦૩/૨૦૨૬ ના રોજ ઉમરેઠ ઓડ બજાર પરબડી પાસે આવેલા હનુમાનજી મંદિરમાં ચોરીની ઘટના બની હતી.…
પાલિતાણા ખોજા મસ્જિદ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શોકસભામાં પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
પાલિતાણા ખોજા મસ્જિદ ખત્રીવાડ ચોક ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયતુલ્લાહ ખામેનાઈ સાહેબ, અને ૧૬૫ માસુમ દીકરીઓ જે શહીદો ની…
પાલીતાણામાં પૂજ્યબાપુની રામકથાનું આયોજન, ભૂમિપૂજન અને સંતદર્શન યાત્રા યોજાઈ
મોરારીપાલિતાણામાં આગામી 18 થી 26 એપ્રિલ શ્રી કૈલાસટેકરી, સગાપરા ધાર ખાતે પૂજ્ય મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા…
વિજપાસર ગામે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ. ભચાઉ,તા-૧૬ માર્ચ : કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વિજપાસર ગામે રાજ્ય સરકારના…










