PANCHMAHAL
-
SOG પોલીસે કાલોલ ખાતે મોબાઈલ વેચાણ રજીસ્ટર નહી રાખનાર પાંચ દુકાનદારો સામે કાર્યવાહી કરી.
તારીખ ૧૩/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ મોબાઈલ લે વેચ કરવા માટેનું રજીસ્ટર નિભાવવાથી ગ્રાહકોની યાદી મળી રહે છે અને મોબાઈલ કોઈ…
-
હાલોલના ઓડ ફળિયામા એક મકાનમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો,ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૩.૧૨.૨૦૨૫ હાલોલ વડોદરા રોડ પર આવેલ ઓડ ફળિયામાં શનિવારે સવારે એક મકાનમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો…
-
હાલોલના દાવડા નજીક હાઈવે ઉપર પડેલા વિશાળ પથ્થરના કારણે લાકડા ભરેલો ટેમ્પો પલટી ખાતા સર્જાયો અક્સ્માત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૩.૧૨.૨૦૨૫ હાલોલ–શામળાજી ટોલ રોડ ઓથોરિટીની ગંભીર પ્રકારની બેદરકારીનો વધુ એક મામલો સામે આવ્યો છે. હાલોલ બાયપાસ રોડ…
-
હાલોલ:સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે વાર્ષિક રમત ઉત્સવ 2025-26 યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૩.૧૨.૨૦૨૫ તારીખ 12/12/25 ને શુક્રવારના રોજ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ નો વાર્ષિક રમત ઉત્સવ 2025-26 સરસ્વતી…
-
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે વિશ્વ જમીન દિવસ નિમિત્તે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ.
તારીખ ૧૩/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ “વિશ્વ જમીન દિવસ”ની ઉજવણીના ભાગરૂપે જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અને ફળદ્રુપતા વધારવાના ઉદ્દેશ્ય સાથે કાલોલ તાલુકાના…
-
કાલોલ સર્કલ મામલતદારે જેતપુર નજીકથી ગેરકાયદેસર રીતે રેતી ભરી જતા 2 ટ્રેક્ટર ઝડપ્યા.રેતી રસ્તા ઉપર ખાલી કરતા ટ્રેકટર ચાલકો.
તારીખ ૧૨/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પકડાઈ જવાની શક્યતા હોય ત્યારે મોટી રકમ ના દંડ માંથી બચવા ખનન માફીઆ રસ્તા ઉપર…
-
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ડુમાણા ગામની પ્રા.શાળાના 200 ઉપરાંત બાળકોને સ્કુલ ડ્રેસ બુટ મોજા,સ્વેટર,સ્કુલ બેગ દાતા દ્વારા વિતરણ
તારીખ ૧૨/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ સહ ડુમાણા…
-
કાલોલ:ટીંબાગામ પ્રાથમિક શાળામાં બેગલેશ ડે ની ઉજવણી કરવામાં આવી.
તારીખ ૧૨/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત સરકાર ના પરિપત્ર અનુંસંધાને રાજ્યની ધોરણ 6 થી 8 ની તમામ શાળાઓમાં બેગલેશ ડે…
-
SOG પોલીસે કાલોલના વેજલપુર ખાતે મોબાઈલ વેચાણ રજીસ્ટર નહી રાખનાર બે દુકાનદારો સામે કાર્યવાહી કરી.
તારીખ ૧૨/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ મોબાઈલ લે વેચ કરવા માટેનું રજીસ્ટર નિભાવવાથી ગ્રાહકોની યાદી મળી રહે છે અને મોબાઈલ કોઈ…
-
યુનેસ્કો દ્વારા દિવાળીને વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર વારસામાં સમાવેશ કરતા પાવાગઢ મંદિર ખાતે રંગોલી બનાવી દીપ પ્રજોલિત કરી ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૧.૧૨.૨૦૨૫ દેશમાં પહેલી વખત લાલ કિલ્લા ખાતે યુનેસ્કોની મળેલી મહત્વપૂર્ણ બેઠક માં લેવામાં આવેલ મહત્વ પૂર્ણ નિર્ણયમાં…