PANCHMAHAL
-
કાલોલ તાલુકાના કાનોડ ગામના અરજદાર ને વીજ કનેક્શન ન આપતા કાયદાકીય લડતની શરૂઆત કરી.
તારીખ ૨૪/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કાનોડ ગામના મનહરભાઈ રામાભાઇ મકવાણાને છેલ્લા બે વર્ષથી વીજ કનેક્શન ન આપતા અને…
-
કાલોલના શામળદેવી ગામની પ્રા.શાળા ખાતે ધોરણ 8 ની 50 કિશોરીઓને નિઃશુલ્ક “સ્વછતા કીટ”નું વિતરણ.
તારીખ ૨૪/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાની શામળદેવી ગામ ખાતે હેલ્પ એજ ઇન્ડિયા એન જી ઓ અને એસ એમ એફ…
-
કાલોલ શહેર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભક્તિમય વાતાવરણમાં વસંત પંચમીની ઉજવણી કરાઈ.
તારીખ ૨૪/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે વસંત પંચમીના પાવન…
-
કાલોલના સુરેલીમાં પ્રદૂષણ ફેલાવતી ‘ભારત સિલિકા’ ફેક્ટરીને જીપીસીબી એ કારણદર્શક નોટિસ ફટકારી.૧૫ દિવસમાં ખુલાસો કરવા આદેશ.
તારીખ ૨૩/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સુરેલી ગામે કાર્યરત ભારત સિલિકા વર્ક્સ દ્વારા ફેલાવવામાં આવતા હવાના પ્રદૂષણ…
-
ધીરધાર કરનાર ઈસમે કરેલ ચેક રિટર્ન ના કેસમાં પતી પત્ની ને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હાલોલ કોર્ટે નો આદેશ.
તારીખ ૨૩/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગેરકાયદેસર ધિરાણ સમયે લીધેલ આરોપીનો ચેક પરત નહી આપી રકમ ભરી રિટર્ન કરાવી પતી પત્ની…
-
પંચમહાલ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી માટે તંત્રની તડામાર તૈયારીઓ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૩.૧.૨૦૨૬ પંચમહાલ જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી હાલોલ ખાતે યોજાવા જઈ રહી છે. આ જિલ્લા…
-
કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેકોનું વિતરણ.
તારીખ ૨૩/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આજરોજ નગરપાલિકાના સભાખંડમાં…
-
ગોધરાના અટલ ઉદ્યાન ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા એક માસના ‘મેદસ્વિતા મુક્ત કેમ્પ’નો પ્રારંભ
પંચમહાલ ગોધરા નિલેશ દરજી શહેરા ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત અટલ ઉદ્યાન ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત,…
-
હાલોલ નગરમાં ચિન્મય અમૃત વાહિની યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૩.૧.૨૦૨૬ સ્વામી ચિન્મયાનંદજી દ્વારા સ્થાપિત અને પવઈ મુંબઈમાં મુખ્ય મથક ધરાવતું આંતરરાષ્ટ્રીય ચિન્મય મિશન ની સ્થાપનાની 75…
-
પંચમહાલ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને “રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત બેઠક યોજાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને “રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત સ્પર્શ લેપ્રેસી અવરનેસ કેમ્પેનની…









