PANCHMAHAL
-
પંચમહાલ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને “રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ
તારીખ ૨૨/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને “રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત સ્પર્શ લેપ્રેસી અવરનેસ કેમ્પેનની…
-
ગોધરામાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી: ‘સક્ષમ પ્રોજેક્ટ’ હેઠળ ૨૦૦ યુવાનોને રોજગારની તક મળી
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરા: રાષ્ટ્રીય યુવા દિવસ ૨૦૨૬ના પાવન અવસર પર ગોધરાના સરદાર નગર ખંડ ખાતે વર્ટિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર…
-
હાલોલની પ્રાકૃતિક કૃષિ સાયન્સ યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાતના 5 જિલ્લાના કૃષિ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૧.૧.૨૦૨૬ ગુજરાત પ્રાકૃતિક કૃષિ સાયન્સ યુનિવર્સિટી (GNFSU), હાલોલ ખાતે મધ્ય ગુજરાતના વડોદરા ઝોનના પાંચ જિલ્લાના ‘આત્મા’ (ATMA)…
-
શહેરા નગરપાલિકાની સ્વચ્છતા ઝુંબેશ: જાહેર સ્થળે ગંદકી ફેલાવનાર ૯ ઈસમો સામે દંડાત્મક કાર્યવાહી
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યલક્ષી બનાવવાના હેતુથી શહેરા નગરપાલિકા દ્વારા સતત સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું…
-
કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ ની બાલાસિનોર ખાતે બદલી થતાં વિદાય સમારોહ યોજાયો.
તારીખ ૨૧/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બદલીના હુકમ લઈ કાલોલ નગરપાલિકાના…
-
શહેરામાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા એક માસના ‘મેદસ્વિતા મુક્ત કેમ્પ’નો ભવ્ય પ્રારંભ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’…
-
કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રીની ઉપસ્થિતિ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી.
તારીખ ૨૧/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તથા મધ્ય…
-
હાલોલ સત કૈવલ મંદિર ખાતે મહાબીજ પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે કરાઈ હતી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૧.૧.૨૦૨૬ હાલોલ સત કૈવલ મંદિર સસ્તગ મંડળ દ્વારા પ.પુ.શ્રીમદ કરુણાસાગર મહારાજ ના જન્મ દિન મહોત્સવ ને લઇ…
-
પાવાગઢ ખાતે રાજયકક્ષાની છઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૦.૧.૨૦૨૬ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવક,યુવતીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓની શક્તિઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા…
-
કાલોલ છત્રીસ પરગણા રાજપૂત સમાજ નું ગૌરવ:ડૉક્ટર ઓફ ફિલોસોફી ની પદવી ગુહ મંત્રી અમિતભાઇ શાહનાં હસ્તે એનાયત.
તારીખ ૨૦/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ છત્રીસ પરગણા રાજપૂત સમાજ ના અ.સૌ વંદનાબા ધવલસિહજી પરમાર જેઓ ભરતસિંહજી વિજયસિંહજી પરમાર તથા…









