PANCHMAHAL
-
હાલોલ નગર પાલિકા દ્વારા નગરજનો માટે વેરા પાવતી ફીમાં 400% નો તોતિંગ વધારો કરાયો પાવતી માટે હવે 40 રૂ.વસુલવામાં આવશે
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૧.૧૨.૨૦૨૫ હાલોલ નગર પાલિકા દ્વવારા નગરના મિલકત ધારકોની મિલકતની આકારની પ્રતિ નકલ ફી ના રૂ 10 ના…
-
ગોધરા ખાતે તા.૧૨ ડિસેમ્બરના રોજ “તામારી મૂડી, તમારો અધિકાર” કાર્યક્રમ યોજાશે
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા આરબીઆઇ દ્વારા ૧૦ વર્ષથી વધુ સમયથી બેંક ખાતાઓમાં બિનવારસી પડી રહેલી રક્મના આંકડા સાથે બેંક…
-
LCB પોલીસે દેલોલ ચોકડી પાસેથી આઇશર ટેમ્પામાં સંતરા ની આડમાં લઈ જવાતો રૂ ૪૨ લાખનો દારૂ સહિત ૫૩,૫૯,૮૨૦/ નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો.
તારીખ ૧૧/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ એલસીબી પીએસઆઇ એસ આર શર્મા પોલીસ સ્ટાફ બુધવારે રાત્રે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી…
-
કાલોલ પોલીસે વડાલી પોલીસ સ્ટેશન અપહરણ નાં ગુન્હા નાં આરોપીને ઝડપી પાડ્યો.
તારીખ ૧૧/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.એલ.દેસાઈ દ્વારા જીલ્લામાં નાસતા ફરતાં વોન્ટેડ…
-
કાલોલ પોલીસે મધવાસ ચોકડી અને નાવરીયા ચોકડી પાસે પર પ્રાંતીય ઈસમોને મકાન ભાડે આપી નોંધણી નહીં કરાવનાર બે મકાન માલિકો સામે કાર્યવાહી કરી.
તારીખ ૧૧/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે મધવાસ ચોકડી પાસે આવતા…
-
ગોધરા વિભાગના સંતરામપુર ડેપોમાં કર્મચારી મંડળનું સ્નેહ મિલન અને કારોબારી બેઠક સંપન્ન!
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરા એસ.ટી. વિભાગ હેઠળના સંતરામપુર ડેપો ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ કર્મચારી મંડળ…
-
હાલોલ : હજરત સૈયદ રોશનઅલી બાબાના 68માં ઉર્ષની ઉજવણી હર્ષલ્લાસપૂર્વક કરવામાં આવી હતી
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ તા.૧૦.૧૨.૨૦૨૫ હાલોલ નગરના અરાદ રોડ ખાતે આવેલ હજરત સૈયદ રોશનઅલી બાબાના 68માં ઉર્ષ ની ઉજવણી તા.8 ડીસેમ્બર…
-
બેઢીયા બસ સ્ટેન્ડ કૂવા પાસે હાઇવે ઉપર ફોરવીલ ચાલકે મહિલાને અકસ્માત કરતા ઘટનાસ્થળ પર કમકમાટીભર્યું મોત.
તારીખ ૧૦/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર પોલીસ મથકે શૈલેષભાઈ રંગીતસિંહ ચૌહાણ રહેવાસી પથ્થરની મુવાડી મુ બેઢીયા તાલુકા કાલોલ દ્વારા નોંધાવેલી…
-
કાલોલ તાલુકાના બેઢીયા ગામે અગાઉ ઝગડા ની અદાવતમાં લાકડીઓ અને છુટા પથ્થરોથી હૂમલો કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ.
તારીખ ૧૦/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બેઢીયા ગામે રહેતા મંજુલાબેન રમેશભાઇ ચૌહાણ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ વિગત અનુસાર…
-
ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ માટે.જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા તારીખ ૧૩ ડિસેમ્બરે લેવાશે.
તારીખ ૧૦/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ છેલ્લા ૧૬ વર્ષથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નવોદય પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમની તૈયારી કરાવતા નવોદય તાલીમ…








