PANCHMAHAL
-
ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ માટે.જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા તારીખ ૧૩ ડિસેમ્બરે લેવાશે.
તારીખ ૧૦/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ છેલ્લા ૧૬ વર્ષથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નવોદય પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમની તૈયારી કરાવતા નવોદય તાલીમ…
-
કાલોલના મધવાસ ગામની જય નારાયણ હોસ્પિટલ ની ગુજરાતી ફિલ્મ સ્ટાર ગ્રીવા કંસારા અને ધર્મેશ વ્યાસ એ મુલાકાત લીધી.
તારીખ ૧૦/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલ જય નારાયણ હોસ્પિટલની મંગુબેન તરીકે જાણીતું ચેહરો એવાં ગુજરાતી ફિલ્મ…
-
નવજીવન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ભાટ ઈકો ટુરીઝમ સેન્ટર ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પ્રકૃતિના શિક્ષણ અને જતન માટે હાલોલ તાલુકાના તલાવડી (વેડ) ગામે આવેલી નવજીવન હાઈસ્કૂલના ૫૦ જેટલા…
-
કાલોલ બાર એસોસિએશનની ચટણીમાં તમામ સભ્યો બિનહરીફ.કોઈ ઉમેદવાર દ્વારા નામંકન ન થતાં, સંગઠનની એકતા અને સર્વસંમતિનું ઉત્તમ દૃશ્ય જોવા મળ્યું.
તારીખ ૦૯/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત બાર એસોસિએશન ના માર્ગદર્શન હેઠળ કાલોલ બાર એસોસિએશન ની ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ…
-
કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે ભાથીજી મહારાજના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.
તારીખ ૦૯/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે આવેલા ભાથીજી મહારાજ મંદિરે ભાથીજી મહારાજ અને ખોડિયાર માતા ની…
-
કાલોલ શહેરમાં રોજબરોજ સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાઓને દૂર કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા મામલતદારને આપ્યું આવેદનપત્ર.
તારીખ ૦૯/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક જામની સમસ્યાઓને લઈને સ્થાનિક લોકોના હિત સાથે સીધો સંબંધ…
-
જિલ્લા મહીલા કોંગ્રેસ સંગઠન ના પ્રમુખ તરીકે કાજલબેન પરમારની નિમણુંક ને લઈ કાર્યકર્તાઓમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું.
તારીખ ૦૯/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા નવા સંગઠનની રચના અંતર્ગત આજે મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી હતી જેમાં…
-
હાલોલ:ગુજરાત રાજ્ય પ્રદેશ કક્ષા કલા-મહાકુંભમાં વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ઝળહળી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૯.૧૨.૨૦૨૫ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત રાજ્ય પ્રદેશ કક્ષા કલા-મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્ય…
-
કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે ભાથીજી મહારાજના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.
તારીખ ૦૮/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે આવેલા ભાથીજી મહારાજ મંદિરે ભાથીજી મહારાજ અને ખોડિયાર માતા ની…
-
રાષ્ટ્રીય નેતા ગોપાલ ઈટાલીયા પર થયેલી જૂતાં ફેંકની ઘટનાને “આપ” ના પ્રદેશ સહમંત્રીએ વખોડીને પોતાની પ્રતિક્રિયા આપી.
તારીખ ૮/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ તંત્રની મંજુરી સાથે થતી સભામાં લોકોની અને પોલીસની હાજરીમાં બનતી આવી ઘટનામાં પોલીસે જાતે ફરીયાદી…









