PANCHMAHAL
-
કાલોલ તાલુકાના બે ગામમાં વીજ કરંટ લાગવાની દુઃખ ઘટના સામે આવી.કનેટીયા અને ગોકળપુરા ગામે વીજ કરંટ લાગતા બે વ્યક્તિના મોત.
તારીખ ૦૫/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કનેટીયા ગામના મોટા ફળીયા અને કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન નજીક આવેલા ગોકળપુરા ગામના…
-
યાત્રાધામ પાવાગઢ ખાતે માગશરી પૂનમને લઈ માતાજીના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા
રિપોટર.કાદિર દાઢી.હાલોલ તા.૪.૧૨.૨૦૨૫ સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે માગશરી પૂનમના રોજ માતાજીના દર્શનાર્થે અડધો લાખ ઉપરાંત માઈ ભક્તો…
-
કાલોલ તાલુકાના ઘુસર ગામે રેતી ભરેલ ટ્રેકટર રોકવાની અદાવતે 4 વ્યક્તિઓ દ્વારા હુમલો કરતા એક ઈજાગ્રસ્ત.
તારીખ ૦૪/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ઘણા ગામોમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવે છે ભૂતકાળમાં ઘુસર ગામે મારામારી…
-
સંવિધાનિક પદની ગરિમા સંવિધાનિક પદ ઉપર બેઠેલા લોકો જ રાખતા નથી, આવી ઉતરતી કક્ષાની રાજનીતિ અરાજકતા ને જન્મ આપે છે:દિનેશ બારીઆ
તારીખ ૪/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ રાજનીતિની દ્રષ્ટિએ ગુજરાત હંમેશા શાંત, સરળ અને શ્રેષ્ઠ રહ્યું છે અને ગણાય છે પરંતુ પાછલા…
-
સહકારથી સમૃદ્ધિ અંતર્ગત કાલોલ ખાતે તાલુકા કક્ષાનો સહકારી સેમીનારમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો હાજર રહ્યા.
તારીખ ૦૪/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ભારત સરકાર ના” સહકારથી સમૃદ્ધિ” ની પરીકલ્પના ને સાકાર કરવા સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર અંતર્ગત…
-
કાલોલ જવાબદારના તંત્ર પાપે હાઈવે રોડની બાજુમાં બાઇકસવાર બાઇક સાથે ખુલ્લી ગટરમાં ખાબક્યો.!!
તારીખ ૦૪/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાં આવેલ નેશનલ હાઇવે ને અડીને જે ગટરો આવેલી છે આ ગટરો ના ઢાકના…
-
હાલોલ ટાઉન પોલીસ દ્વારા મોડલ સ્કૂલ ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૩.૧૨.૨૦૨૫ પંચમહાલ જિલ્લા પોલીસ ધ્વારા આજે બુધવારના રોજ સાયબર ડે ની ઉજવણી ના ભાગરૂપે સમગ્ર જીલ્લામાં સાયબર…
-
હાલોલ :હજરત બાદશાહ બાબાના 89 માં ઉર્ષની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરાઇ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૩.૧૨.૨૦૨૫ હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલા કુત્બે પંચમહાલ હઝરત બાદશાહ બાબા (ર.અ) ના 89 માં ઉર્ષ…
-
કાલોલમા સિદ્ધનાથ મહાદેવ જીર્ણોધાર તથા દત્તાત્રય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શોભાયાત્રા નીકળી.
તારીખ ૦૩/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ના ૨૩૨ વર્ષ પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના ના નિર્મળદાસ તથા નવનિર્માણ થયેલ દત્તાત્રય…
-
કાલોલ શહેરના ભારત પેટ્રોલ પંપ પાસે ઇકો કારમાં અગમ્ય કારણોસર આગ લાગી.મોટી જાનહાની ટળી
તારીખ ૦૩/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ મધ્યપ્રદેશના પ્રવાસીઓ પાવાગઢ દર્શનાર્થે જતા સમયે આજ રોજ બપોરે કાલોલ શહેરના ભારત પેટ્રોલ પંપ આગળ…









