PANCHMAHAL
-
ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાના રમતોમાં સુખિયાપુરી પ્રાથમિક શાળાનું સુંદર પ્રદર્શન.
તારીખ ૧૨/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા લોકોમાં રમતો પ્રત્યે ઉત્સાહ અને પ્રોત્સાહન મળે તે હેતુથી ખેલ…
-
હાલોલના જાંબુડી ખાતે 1 કરોડ 76 લાખ ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા ઉપર પોલીસે બુલડોઝર ફેરવી નાશ કર્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૧.૧૧.૨૦૨૫ હાલોલ ડિવિઝન માં આવતા છ પોલીસ મથક માં પાછલા વર્ષ માં પ્રોહિબિશન ના નોંધાયેલ 164 ગુના…
-
દિલ્હી બ્લાસ્ટ બાદ ગોધરા રેલવે સ્ટેશન પર સુરક્ષા સઘન, ડોગ સ્ક્વોડ સાથે GRP-RPFનું મેગા ચેકિંગ હાથ ધરાયું
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા દિલ્હીમાં લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા વિસ્ફોટની ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા…
-
શહેરા તાલુકાની લાભી ગ્રામ પંચાયતનો નગરપાલિકામાં સમાવેશ ન કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની લાભી ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા તેમના…
-
રાષ્ટ્રગીતના150 વર્ષની ઉજવણી અને સ્વાવલંબન યાત્રા નિમિતે સી.બી.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે વંદેમાતરમ્ નું ગાન કરવામાં આવ્યું.
તારીખ ૧૧/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ રાષ્ટ્રગીત “વંદે માતરમ્ “ના 150 વર્ષ પૂર્ણ થતાં રાષ્ટ્ર ગીતના સન્માનમાં કાલોલ શહેર સ્થિત શ્રીમતી…
-
કાલોલ શહેર સ્થિત ઉત્તમનગર સોસાયટી પાસેની કાછિયા પટેલ ની વાડીમાં મેદસ્વિતા મુક્ત યોગ કેમ્પનો શુભારંભ કરાયો.
તારીખ ૧૧/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત ૩૦ દિવસીય…
-
કમોસમી માવઠાથી ખેતીપાક પર વિપરિત અસર જોવા મળી.શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ.
તારીખ ૧૧/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદથી ખેતરોમાં શાકભાજી સહિત ઉભા પાકોનો નાશ થતાં ખેડૂતની સાથે સાથે…
-
LCB પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો.
તારીખ ૧૧/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન મુજબ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ ગોધરા એલસીબી પોલીસ ઇન્સ્પેકટર…
-
કાલોલ ની શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ચાલતી સ્વાવલંબન યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
તારીખ ૧૦/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર કાલોલ ખાતે આજરોજ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ…
-
કાલોલ ખાતે સૂફી સંત હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉર્ષની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી.
તારીખ ૧૦/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઉત્તરપ્રદેશ રાજ્યના કાનપુર જીલ્લા સ્થિત મકનપુર શરીફ ખાતે આરામ ફરમાવતા અને “દમ મદાર બેડા પાર”…









