PANCHMAHAL
-
કાલોલ તાલુકા ના વેજલપુર સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે સી એજ્યુકેશન દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું.
તારીખ ૧૦/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ગામે સર્વોદય વિકાસ ટ્રસ્ટ વેજલપુર સંચાલિત જે સી એજ્યુકેશન દ્વારા વિજ્ઞાન મેળાનું…
-
વડોદરા:ખાનકાહે એહલે સુન્નતના ઉપક્રમે ઇદે રિફાઇયા નિમિતે શહેરમાં નીકળ્યુ ભવ્ય ઝુલુસ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૯.૧૧.૨૦૨૫ રિફાઇ ભક્તિ પ્રથાના સ્થાપક હઝરત સુલતાન સૈયદ અહમદ કબીર રિફાઇનો ૮૬૯ મો ઉર્ષ તેમજ ભારતમાં…
-
શહેરાના ચાંદણગઢ ખાતે ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ સાથે નૂતનવર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા તાલુકાના ચાંદણગઢ ખોડિયારમાં મંદિર ગ્રાઉન્ડ ખાતે ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ના રાષ્ટ્રીય વિચારને કેન્દ્રમાં રાખીને…
-
કાલોલ બ્રહ્મ સમાજનું ગૌરવ વધારતા ભાર્ગવ પંડ્યા.એમ.એસ.યુનિવર્સિટીમાં બે પ્રતિષ્ઠિત સુવર્ણ પદકો મેળવ્યા.
તારીખ ૦૯/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલના ભાર્ગવ નારાયણકુમાર પંડ્યા એ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા ની ૭૪મી વાર્ષિક ઉપાધિ…
-
લીમડાનું ઝાડ કેમ વેચવા ન દીધું જેવી નજીવી બાબતે ઝગડો કરતા વેજલપુર પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ.
તારીખ ૦૯/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના રાયણીયા ગામે લીમડાનું ઝાડ કેમ વેચવા ન દીધું જેવી નજીવી બાબતે ઝગડો કરીને…
-
હાલોલ રૂરલ પોલીસે કૂંપાડીયા ગામેથી 14 લાખનો વિદેશી દારૂના જથ્થા સહિત કુલ 34.25 લાખનો મુદામાલ ઝડપી પાડ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૮.૧૧.૨૦૨૫ હાલોલ રૂરલ પોલીસે બાતમીના આધારે હાલોલ તાલુકાના કુંપાડિયા ગામે મોટી જથ્થામાં વિદેશી દારૂ મંગાવી કટીંગ કરવાના…
-
શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પ્રસુતિ ગૃહ ખાતે ફ્રી મેગા મેડિકલ ચેકઅપ,સારવાર કેમ્પ તથા રક્તદાન કેમ્પ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૮.૧૧.૨૦૨૫ શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ તેમજ લાયન્સ ક્લબ ઓફ હાલોલ ધ્વારા કે.એસ. શેઠ સાર્વજનિક પ્રસુતિ ગૃહ…
-
બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે શહેરામાં પર્યાવરણ જાગૃતિ અને કિસાન શિબિરનું આયોજન
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: શહેરા વન વિભાગ (નોર્મલ) રેન્જ દ્વારા લોક કલ્યાણ અને પર્યાવરણ સુરક્ષાના હેતુથી પ્રભુ બિરસા…
-
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા સ્વાવલંબન યાત્રા યોજાશે.હાલોલ, કાલોલ અને જાંબુઘોડા ના વિધાર્થીઓ ભાગ લેશે.
તારીખ ૦૮/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા 10 થી 15 નવેમ્બર 2025 દરમિયાન સમગ્ર ગુજરાતમાં સ્વાવલંબન યાત્રાનું આયોજન…
-
કાલોલ નગરના ધાર્મિક કિરણ કોન્ટ્રાક્ટરને મંત્રી ડો.પ્રદ્યુમન વાંઝા અને મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા સન્માનિત કરાયા.
તારીખ ૦૮/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ અમદાવાદ શહેર સ્થિત ટાગોર હોલ ખાતે ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન…









