RAJKOT
-
Rajkot: રાજકોટ જિલ્લામાં લોકશાહીના મહાપર્વની અનોખી ઉજવણી
તા.૧૭/૪/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર બાલાશ્રમથી લઈ ભિક્ષુક ગૃહ સુધી ગુંજ્યો ‘અવશ્ય મતદાન’નો નાદ Rajkot: લોકશાહીના મહાપર્વ સમાન આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની…
-
Rajkot: રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તેમ હારક્તદાન કેમ્પનું આયોજન કણકોટ સ્થિત બૌદ્ધવિહાર ખાતે કરવામાં આવ્યું હતું.
તા.૧૬/૪/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે ભારતના મહાન વિદ્વાન, બંધારણના…
-
Rajkot: Raj Bhavan Gandhinagar ખાતે રાજ્યપાલશ્રી Acharya Devvrat દ્વારા “સામાજિક સમરસતા મહોત્સવ – 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
તા.૧૬/૪/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ડો. બાબાસાહેબ આંબેડકર ની 136મી જન્મ જયંતિ નિમિતે Raj Bhavan Gandhinagar ખાતે રાજ્યપાલશ્રી Acharya Devvrat દ્વારા…
-
Rajkot: રાજકોટ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના હેઠળ ઝોન કક્ષાની પી.ટી. ટ્રાયલ્સનું આયોજન
તા.૧૬/૪/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લાના ખેલાડીઓ માટે જુડો, આર્ચરી અને બાસ્કેટ બોલની સ્પર્ધા…
-
Rajkot: અવસર આવ્યો લોકશાહીનો..રાજકોટ જિલ્લાના નાગરિકોએ મતદાનના શપથ લીધા
તા.૧૬/૪/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ કામદારોને ચૂંટણી પર્વમાં ભાગીદાર બનવા પ્રેરિત કરાયા Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન…
-
Rajkot: પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ
તા.૧૬/૪/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર શૈક્ષણિક સંસ્થા આસપાસ નશાકારક પદાર્થ વેચાણકર્તાની માહિતી શેર કરવા અપીલ કરતા પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા એક…
-
Rajkot: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઈ.વી.એમ.ની ફાળવણી કરાઈ
તા.૧૬/૪/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મહાનગરપાલિકાના ચૂંટણી શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી ઈ.વી.એમ. રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા Rajkot: રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી…
-
Rajkot: ડૉ.બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાજકોટમાં સામાજિક સમરસતા કાર્યક્રમો અને મહા રક્તદાન કેમ્પ યોજાયો
તા.૧૪/૪/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારતના બંધારણના શિલ્પી અને મહાન વિચારક ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિતે અખિલ ભારતીય રાષ્ટ્રીય…
-
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ તા. ૧૩ એપ્રિલ – ભારતના…
-
Rajkot: “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬” ઉમેદવારી પત્રો ભરવા કચેરીના ૧૦૦ મીટર વિસ્તારમાં ત્રણથી વધુ વાહનો સાથે જવા પર પ્રતિબંધ
તા.૮/૪/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત પાંચથી વધુ વ્યક્તિઓ જઈ શકશે નહીં Rajkot: રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેર…






