RAJKOT
Rajkot: શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે: પાલખી યાત્રા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે
તા.૧૩/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં બેઠકમાં ઉજવણીની રૂપરેખા નક્કી કરાઈ મંદિરમાં મહા આરતી, મહાપૂજા, પાલખી યાત્રા, ધ્વજારોહણ, દર્શનાર્થીઓ…
Rajkot: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘ઔષધીય વનસ્પતિ ઉદ્યાન વિસ્તરણ અને પ્રાકૃતિક ખેતી પ્રકલ્પ’નો શુભારંભ
તા.૧૨/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સિંદૂરનો છોડ રોપ્યો યુવાનોને ‘દરેક જન્મદિવસે એક વૃક્ષ વાવવા’ રાજ્યપાલશ્રીનો અનુરોધ Rajkot: રાજ્યપાલશ્રી…
Rajkot: શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે નારી સંમેલન યોજાયું
તા.૭/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર કેન્દ્ર સરકારનું બજેટ મહિલાઓને સમૃદ્ધિ, સુરક્ષા અને સ્વાભિમાન આપનારું બજેટ:- મંત્રીશ્રી રિવાબા જાડેજા Rajkot: શિક્ષણ મંત્રીશ્રી રિવાબા…
Rajkot: “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” ૯૭૮ આંગણવાડી કેન્દ્રોમાં સુવિધા અને બ્યુટિફિકેશનનું કાર્ય વેગવંતુ
તા.૬/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર હવે દીવાલો પણ શીખવશે : BaLA પેઇન્ટિંગથી આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષણનો અભિગમ Rajkot: બાળકોના સર્વાંગી વિકાસ તથા પૂર્વ-પ્રાથમિક…
Lodhika: લોધિકા તાલુકાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ફેબ્રુઆરીએ યોજાશે
તા.૬/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Lodhika: લોધિકા તાલુકાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ને બુધવારે મામલતદાર કચેરી, લોધિકા ખાતે…
Jasdan: જસદણ ખાતે આશા વર્કર બહેનો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો
તા.૬/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ૧૩૪ આશા બહેનોની બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, હાઇપરટેંશન અને ડાયાબીટીસની તપાસ કરાઈ Rajkot, Jasdan: ભારતમાં દર વર્ષે…
Rajkot: ટ્રાન્સપોર્ટ વાહનોની સીરિઝનું રી-ઓકશન ૦૬ ફેબ્રુઆરીથી શરૂ કરાશે
તા.૩/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા હેવી ગૂડ્સ વ્હિકલ, ટ્રાન્સપોર્ટ વાહનોને લગતી હાલની સીરિઝ GJ-03-BZ, GJ-03-CU…
Rajkot: પ્રેમ લગ્ન બાદ પતિના તિરસ્કારનો ભોગ બનેલ પત્નીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવી આપતું સખી વન સ્ટોપ સેન્ટર
તા.૩/૨/૨૦૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રેમ લગ્નમાં મોહ ભંગ થવાના અનેક કિસ્સા સમાજમાં જોવા મળે છે. જેમાં હાલમાં એક યુવતીને પ્રેમ…
Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬ ફેબ્રુઆરીએ યોજાશે
તા.૩/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકોએ જિલ્લાકક્ષાનાં પ્રશ્નો માટે ઉચ્ચ કક્ષા (ગાંધીનગર) સુધી જવું ન પડે, તે…
Rajkot: રાજકોટ જિલ્લામાં તાલુકાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ફેબ્રુઆરીએ યોજાશે
તા.૨/૩/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં તાલુકાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ને બુધવારે મામલતદાર કચેરી ખાતે યોજાશે.…






