RAJKOT
Rajkot: અધિક પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ
તા.૧૯/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર પોલીસ વિભાગ સાથે ખેતીવાડી, આરોગ્ય, શિક્ષણ સહિતના વિભાગની સક્રિય ભૂમિકાથી ‘નશામુક્ત ભારત’ અભિયાનને સાર્થક બનાવીએ: અધિક પોલીસ…
Rajkot: પ્રાકૃતિક ખેતી થકી જમીન અને તંદુરસ્તીનું રક્ષણ કરવાના સરકારશ્રીના વિઝનને જન-જન સુધી પહોંચાડતા ‘કૃષિ સખી’
તા.૧૯/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા જે બહેનોને સહી કરતા પણ નહોતી આવડતી, તેઓ આજે બેંકની લેવડદેવડ કરતા પણ…
Rajkot: સરકારી શાળામાં શિક્ષકો તેમજ વર્ગખંડોની મોટા પ્રમાણમાં ઘટ સામે AAP વિદ્યાર્થી પાંખ ASAP દ્વારા રસ્તા રોકો આંદોલન
તા.૧૯/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર 18થી વધુ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત સરકારી શિક્ષકોની અછત તાત્કાલિક ભરતી દ્વારા ભરવામાં આવે : સુરજ બગડા…
Upleta: ઉપલેટાના ગણોદ ગામે સરકારી જમીન પરનું દબાણ હટાવાયું
તા.૧૮/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રૂ. ૧૭ કરોડથી વધુ કિંમતની ૩૦૦ વીઘાથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ, દબાણકારોને રૂ. ૪.૪૨ લાખનો દંડ Rajkot,…
Rajkot: ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ટીમે દાખવેલી પ્રેરણારૂપ પ્રમાણિકતા: ઇજાગ્રસ્ત નાગરિકનો સામાન સહીસલામત પરત કરી ૧૦૮ની ટીમે આપ્યું નૈતિકતાનું વીરલ દ્રષ્ટાંત
તા.૧૮/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. તાજેતરમાં જલારામ ચોક નજીક અકસ્માતમાં…
Rajkot: રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય પ્રશ્નોના નિકાલ માટે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ૧૯મીથી ‘સરપંચ સંવાદ’ યોજાશે
તા.૧૭/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ડી.ડી.ઓ. સહિતના અધિકારીઓ દ્વારા તાલુકા મથકોએ બેઠકો યોજી પ્રશ્નોના ત્વરિત નિકાલ અને યોજનાઓના લાભો પહોંચાડવા વિશેષ આયોજન…
Rajkot: મારે જીવવું નથી મને મારવા દો.. આત્મહત્યા કરવા જતી યુવતીને ૧૮૧ અભયમ ટીમે જીવનનું મહત્વ સમજાવ્યું
તા.૧૩/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રવર્તમાન સમયમાં નાની નાની સમસ્યાના કારણે યુવાધન જીવનથી કંટાળી આત્મહત્યાનો પ્રયાશ કરતા જોવા મળે છે. જીવન…
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી’ સમિતિનું ગઠન
તા.૧૩/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર પ્રવાસનના વિકાસ કામો માટે સભ્ય સચિવ સહિત ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કમિટી કામગીરી કરશે Rajkot: રાજકોટ…
Rajkot: શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે: પાલખી યાત્રા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે
તા.૧૩/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં બેઠકમાં ઉજવણીની રૂપરેખા નક્કી કરાઈ મંદિરમાં મહા આરતી, મહાપૂજા, પાલખી યાત્રા, ધ્વજારોહણ, દર્શનાર્થીઓ…
Rajkot: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘ઔષધીય વનસ્પતિ ઉદ્યાન વિસ્તરણ અને પ્રાકૃતિક ખેતી પ્રકલ્પ’નો શુભારંભ
તા.૧૨/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સિંદૂરનો છોડ રોપ્યો યુવાનોને ‘દરેક જન્મદિવસે એક વૃક્ષ વાવવા’ રાજ્યપાલશ્રીનો અનુરોધ Rajkot: રાજ્યપાલશ્રી…










