SABARKANTHA
-
ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ, ભાજપના કાર્યકર્તા ભાગ્યા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 ગામડાંના ખેડૂતો છેલ્લા ઘણાં સમયથી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી(HUDA)ની વિકાસ યોજનાને લઈને જાહેર કરાયેલા નોટિફિકિશને અંગે…
-
હિંમતનગરમાં હૂડા હટાવો જમીન બચાવોના નારા સાથે ખેડૂતોનું મહાસંમેલન યોજાયું
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે હૂડામાં હિંમતનગર આસપાસના ૧૧ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો આ ૧૧ ગ્રામપંચાયતનાં…
-
*ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ — આશીર્વાદ સમાન આરોગ્યસેવા, એક માસમાં ૪૦૦થી વધુ ડિલિવરીની અનોખી સિદ્ધિ*
*ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ — આશીર્વાદ સમાન આરોગ્યસેવા, એક માસમાં ૪૦૦થી વધુ ડિલિવરીની અનોખી સિદ્ધિ* *** *રાજસ્થાનના કેબિનેટ મંત્રીશ્રી બાબુલાલ ખરાડીના…
-
ઇડર તાલુકાના સાબલવાડ ગામમા માનવ રાક્ષસો ત્રાટકયા
સાબલવાડ ગામમાં 2 દિવસ અગાઉ એક ખેડૂતના ખેતરમાં બાંધેલી પાડી(ભેંશ) ને કેટલાક નરાધામો એ શીકાર બનાવી છે આ નારાધામો એ…
-
સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ મહાનુભાવોએ તેમના સાયકલ પ્રવાસને લીલીઝંડિ આપી પ્રસ્થાન કરાવ્યુ *
*નાનકડો યોદ્ધા, મોટું લક્ષ્ય — સરદારને સમર્પિત આરવની સાયકલ યાત્રા”* ** *સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ મહાનુભાવોએ તેમના સાયકલ પ્રવાસને…
-
નાનકડો યોદ્ધા, મોટું લક્ષ્ય — સરદારને સમર્પિત આરવની સાયકલ યાત્રા”*
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP-2025)થી સન્માનિત માસ્ટર આરવ ભારદ્વાજ (ઉંમર 13 વર્ષ) હાલ લોહ પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલજીની…
-
હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ભારે વાહનો પર પ્રતિબંધ
હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ભારે વાહનો પર પ્રતિબંધ *************** હિંમતનગર શહેરની હદમાં આવતા મોતીપુરાથી મહેતાપુરા એન.જી સર્કલ સુધી ભારે…
-
દીપાવલી પર્વે વનબંધુઓને મળી ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા- —* *ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 24 કલાકમાં 24 સુરક્ષિત પ્રસુતિઓ કરાઈ*
*દીપાવલી પર્વે વનબંધુઓને મળી ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા- —* *ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 24 કલાકમાં 24 સુરક્ષિત પ્રસુતિઓ કરાઈ* **** દીપાવલી જેવા…
-
ખેડબ્રહ્મા વાવ ખાતે દિવાળીની પૂર્વસંધ્યાએ વારસાની ઉજાસમાં દીપમાળાનો દિવ્ય ઉત્સવ યોજાયો*
સાબરકાંઠા જિલ્લામાં દિવાળી પર્વની પૂર્વસંધ્યાએ ખેડબ્રહ્માના પ્રાચીન જળ સ્થાપત્ય “વાવ” ખાતે વહીવટી તંત્ર, નગરપાલિકા તથા અતુલ્ય વારસો, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે…
-
પ્રાંતિજના મજરામાં હિંસક જૂથ અથડામણ થતા ૭ થી ૮ લોકોને ઈજા અને ૧૦૦ જેટલા વાહનને નુકસાન પહોંચ્યું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે શુક્રવારે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગામના મંદિરને લઈને થયેલી તકરાર ઉગ્ર…