SURENDRANAGAR
-
હર ઘર સ્વદેશી” અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં યોજાઈ સ્વદેશી મેરેથોન
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને લાયન્સ એન્ડ લીઓ ક્લબ ઓફ રોયલ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે “હર ઘર સ્વદેશી” અભિયાનની થીમને આધારે સ્વદેશી મેરેથોનનું…
-
વઢવાણ પુત્રવધુએ સાસુ સામે કરેલો રૂ. ૨.૭૦ લાખના ચેક રિટર્નનો કેસ કોર્ટે ફગાવ્યો
તા.13/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સાસુને નિર્દોષ ઠરાવી છોડી મૂકતી અદાલત, કૌટુંબિક વિખવાદમાં ખોટી ફરિયાદ કરાઈ હોવાનું સાબિત થયું વઢવાણની જ્યુડિશિયલ…
-
વઢવાણ અદાલતનો મહત્વનો ચુકાદો,
તા.13/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વાહન અકસ્માતના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરિયાદ પક્ષ ગુનાહિત બેદરકારી સાબિત કરવામાં નિષ્ફળ રહેતા અદાલતે આરોપીને…
-
સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત યોજાયેલ ભવ્ય અહિંસા ભક્તિ, શ્યામ શબદ અને બ્લડ ડોનેશન મહાયજ્ઞ સફળ
તા.13/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પ પુ આ. ભગવન્ત તીર્થભદ્ર સુરીશ્વર મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં, આલોકપથ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અને…
-
ચોટીલા પ્રાંત અધિકારીનો મહત્વનો નિર્ણય પાકરક્ષણ હથિયારના 56 પરવાના રીન્યુ કરાયા
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પરવાનેદારોને રૂબરૂ સાંભળી હથિયારનો દુરૂપયોગ ન કરવા અને નિયમોનું પાલન કરવા અપાઈ કડક સૂચના, સુરેન્દ્રનગર જિલ્લામાં…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષમાં ટ્રાફિક નિયમોમાં ભંગ બદલ રૂ.4.56 કરોડનો દંડ વસૂલ કરાયો.
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 53542 વાહનોનો સ્થળ પર દંડ અને 7593 વાહનો ડીટેઈન કરાયા, સુરેન્દ્રનગર જિલ્લામાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું…
-
ચોટીલા પ્રાંતે 88 રીઢા ગુનેગારોને તડીપાર કરવા માટેની દરખાસ્તો મંગાવવામાં આવી
તા.09/01/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 88 રીઢા ગુનેગારો સામે કડક…
-
સુરેન્દ્રનગર શહેરમાં જોરાવરનગર સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવા મુદ્દે વાઈરલ થયેલ વિડીઓ બાદ તપાસના આદેશ
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સફાઈ કર્મચારી રજા પર ગયા હોવાના કારણે વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાઈ હોવાનું આચાર્યનું નિવેદન, સુરેન્દ્રનગર જિલ્લાની…
-
સુરેન્દ્રનગર SOG પોલીસે માનવાડા ગામથી વાડીની ઓરડીમાંથી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો
તા.09/01/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતી તેમજ ગુનાહીત પ્રવૃતી થતી અટકાવવા માટેની સુચના અને માર્ગદર્શન આપેલ હોય…
-
પાટડી ખાતે પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના હસ્તે રૂ.૪૯.૨૩ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પાટડીના તળાવને અમદાવાદના કાંકરિયા જેવું આધુનિક બનાવાશે અને શક્તિપીઠને યાત્રાધામ તરીકે વિકસાવવા સરકારમાં રજૂઆત કરાશે, માં…








