SURENDRANAGAR
-
ચોટીલા પાસે અકસ્માતમાં મૃત્યુ પામનાર રાવળદેવ યુવાનનાં મોતની તપાસ મામલે સરકારને રજુઆત કરાઈ
તા.06/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જલારામ મંદિર પાસે ગત 19 ડિસેમ્બરે રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો હતો જેમાં…
-
સુરેન્દ્રનગર ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અર્થે પધારેલા મુખ્યમંત્રીનું ખમીસણા હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત
તા.06/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપતા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા રાજ્યના મૃદુ અને…
-
સુરેન્દ્રનગર આપ દ્વારા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરેશન યોજાઇ જેલમુક્ત થયા બાદ રાજુભાઈ કરપડાએ આપી પ્રતિક્રિયા
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ખેડૂતોના પડતર પ્રશ્નો, પાક વીમો અને સિંચાઈના પાણી માટેની અમારી લડત, સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ગઈકાલે…
-
વઢવાણના રાજપર સીમમાં પાવરગ્રીડ કંપનીના અધિકારીઓની દાદાગીરી સામે આવી
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ખેડૂતોને નોટિસ અને જાણ કર્યા વગર જ ખેતરમાં પ્રવેશ કરી અને ખોદકામ શરૂ કરવામાં આવતા ખેડૂતોએ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં એક દસકામાં ખેતીમાં મોટા ફેરફાર પરંપરાગત ખેતી મૂકી સ્પેશિયલ પાકોને વાવેતર તરફ વળ્યા
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નર્મદા વીજળી અને ટેકનોલોજીનો લાભ મેળવી અને ખેડૂતોએ બાગાયત ઇઝરાઇલ પ્રાકૃતિક પદ્ધતિની ખેતી તરફ વળ્યા ખેડૂતો,…
-
લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડેન્ટલ તબીબ અનિયમિત દર્દીઓ હેરાન પરેશાન
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જ્યાં ડેન્ટલ, જનરલ ડોકટર સહિતની સુવિધાઓ છે…
-
પાટડીનાં ખેડુતોએ જાતે જ ખારાઘોડા બ્રાંચ કેનાલની સફાઇ કરી અંદાજે ત્રણ ટ્રેકટરો જેટલો કચરો બહાર કઢાયો
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નર્મદા વિભાગ દ્વારા અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં પાટડીના ખેડૂતોએ જાતે જ ખારાઘોડા બ્રાન્ચ કેનાલની…
-
સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર GIDC નજીક ચાલીને જતા યુવકને બાઇક ચાલકે લીધો હડફેટે
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ સુરેન્દ્રનગર રોડ ઉપર ચાલીને જતા યુવકને…
-
સાયલા ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો પ્રારંભ
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આંગણવાડી, હેલ્થ સેક્ટર અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને માળખાગત સુધારા પર વિશેષ ભાર, આજે આશીર્વાદ વિકલાંગ…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા શહીદ દિવસ નિમિત્તે બે મિનિટનું મૌન પાળી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ
તા.30/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર અમર શહીદ વીરોની સ્મૃતિમાં શહીદ…









