VALSAD
-
નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ રૂ.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત અતુલ-દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું
ઓવરબ્રિજના કારણે લોકોના સમય અને પેટ્રોલની બચત થશે તેમજ પર્યાવરણને પણ ફાયદો થશે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ === માહિતી બ્યુરોઃ…
-
લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત “દે ઘુમાકે -૨૦૨૩” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન
માહિતી બ્યુરોઃ વલસાડ તા.૧૦ ફેબ્રુઆરી સરીગામ ખાતે આવેલ લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા લક્ષ્મી ડાઈમંડનાં ૫૦ વર્ષ અને ગજેરા ટ્રસ્ટનાં ૩૦ વર્ષ…
-
ભૂલી પડેલી પારડીની માનસિક અસ્થિર યુવતીનું ૧૮૧ અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું
યુવતીને કંઈ યાદ ન હોવાથી જે પણ ગામડાના નામ આપ્યા તે ગામોમાં ૧૮૧એ તપાસ કરી પરિવારની ભાળ મેળવી માહિતી બ્યુરોઃ…
-
વલસાડ તાલુકાના નાની સરોણ ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને રાત્રિસભા યોજાઇ
સરોણ હાઇવે ક્રોસિંગ પાસે અકસ્માતોને અટકાવવા ઓવરબ્રીજની કામગીરી પ્રક્રિયા હેઠળ છેઃ- કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે માહિતી બ્યુરો વલસાડઃ 10: લોકોને પડતી…
-
મોટાપોંઢાની શ્રી મુમ્બા દેવી આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્તક મિત્ર ક્લબ દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૭ ફેબ્રુઆરી મોટાપોંઢાની શ્રી મુમ્બા દેવી આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્તક મિત્ર ક્લબ…
-
વલસાડ જિલ્લામાં નાનાપોંઢા ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે તિરંગો લહેરાવી દબદબાભેર ઉજવણી
વલસાડ જિલ્લામાં નાનાપોંઢા ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે તિરંગો લહેરાવી દબદબાભેર ઉજવણી —…
-
વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૨ જાન્યુઆરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની કેડી કંડારવા સતત પ્રયત્નશીલ, સમગ્ર વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે…
-
ધરમપુરમાં સવામી વિવેકાનંદજીની ૧૬૧મી જન્મજયંતીની રંગેચંગે ઉજવણી, યુવા રેલી અને સંમેલનમાં ૨૫૦૦ જેટલા યુવાનોએ ભાગ લીધો
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૨ જાન્યુઆરી ધરમપુરમાં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વઆચાર્ય સ્વામી વિવેકાનંદજીની ૧૬૧મી જન્મજયતી…
-
રાષ્ટ્રીય કક્ષાએ કરાટે સ્પર્ધામાં વલસાડના ખેલાડીઓની મોટી સફળતા: ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૨ જાન્યુઆરી મહારાષ્ટ્રના ત્રંબકેશ્વર નાશિક ખાતે ટી.એસ. સોટોકાન કરાટે એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ કરાટે…
-
વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં વલસાડના ૬૫ વર્ષીય રમેશભાઈએ તૃતીય સ્થાન મેળવ્યું
૧૦.૫ કીમી અંતર ૫૫.૧૨ મિનિટમાં પુરૂ કરી દક્ષિણ આફ્રિકા કેન્યાના ખેલાડીઓમાં પોતાનું સ્થાન જાળવ્યું === માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૨…