HIMATNAGAR
-
*માતૃત્વની મમતા સાથે તંત્રની સંવેદના— જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા(IAS)ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠામાં લાલન-પાલન પ્રોજેક્ટ થકી માતૃત્વની કાળજી બની પ્રશાસનની પ્રાથમિકતા”*
*માતૃત્વની મમતા સાથે તંત્રની સંવેદના— જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા(IAS)ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠામાં લાલન-પાલન પ્રોજેક્ટ થકી માતૃત્વની કાળજી બની પ્રશાસનની…
-
સાબરકાંઠા ઈડર વિધાનસભા બેઠક પર ભાજપને મોટો ફટકો પડ્યો
સાબરકાંઠા જીલ્લાના ઈડરમાં તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડ સહી જુમ્બેશ તેમજ મિસ કોલ અભિયાન અંતર્ગત…
-
હિંમતનગરમાં દિવાળી રજાએ જીએસટી વિભાગના દરોડાથી ફટાકડાના વેપારીઓમાં ફફડાટ
ઇડર તા.૧૦ દિવાળીની તહેવારી સીઝન આવતા ફટાકડાની ખરીદી માટે રાજ્યભરમાં વિવિધ જગ્યાએ ફટાકડાના વેપારીઓના ગોડાઉન ઉભા થયા છે. આ…
-
ઇડર તાલુકા આરોગ્ય વિભાગની રેડ બાદ બોગસ ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો
ઇડર તા.૧૦ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલ કૂફડીયા ગામમાં એક વ્યક્તિ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ ચલાવી રહ્યો હોવાની ડિગ્રી વિના…
-
*વિકાસ સપ્તાહની ઉજવણીરૂપે હિંમતનગર તાલુકાના દેરોલ ખાતે વિકાસ રથનું આગમન*
જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ દ્વારા કરવામાં આવી રહી છે. જે અનુસંધાને સાબરકાંઠા જિલ્લામાં…
-
*હિંમતનગરના હમીરગઢ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રાત્રી સભા યોજાઇ*
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના હમીરગઢ પ્રાથમિક શાળા ખાતે વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણી તાલુકા વિકાસ અધિકારીશ્રી સુરેશચંદ્ર ડાભીની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઇ…
-
હિંમતનગરની હાથમતી નદીના પટમાંથી એક નવજાત મૃત ભ્રૂણ મળી આવતા ચકચાર
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરની હાથમતી નદીના પટમાંથી ગુરુવારે સવારે એક નવજાત મૃત ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી સ્થાનિકોએ આ…
-
હિંમતનગરના ગાંભોઇ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો*
◊*હિંમતનગરના ગાંભોઇ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો* ** *વિકાસ રથના માધ્યમથી ગ્રામજનોને શોર્ટ ફિલ્મના માધ્યમથી પ્રજાલક્ષી યોજનાઓ, પ્રગતિ,…
-
*સાબરકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025 ની ઉત્સાહભેર ઉજવણી* ** *હિંમતનગરના ગાંભોઇ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો*
વિકાસ રથના માધ્યમથી ગ્રામજનોને શોર્ટ ફિલ્મના માધ્યમથી પ્રજાલક્ષી યોજનાઓ, પ્રગતિ, સિધ્ધિઓની માહિતી અપાઈ* ** પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષ…
-
હિંમતનગર રેલવે સ્ટેશન પર આવેલ જયપુર-અસારવા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાંથી રૂપિયા ૨૫ લાખ રોકડા મળતા ચકચાર મચી ગઈ છે.
હિંમતનગર રેલવે સ્ટેશન પર આવેલ જયપુર-અસારવા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાંથી રૂપિયા ૨૫ લાખ રોકડા મળતા ચકચાર મચી ગઈ છે. પોલીસે…