JODIYA
-
DHROL :ધ્રોલ તાલુકાનાં ઇટાળા રાજપર અને સુમરાને જોડતા માર્ગ પર નદી પર ૪ કરોડ ૩૦ લાખનાં ખર્ચે નવો પુલ મંજુર કરાવામાં આવ્યો
DHROL :ધ્રોલ તાલુકાનાં ઇટાળા રાજપર અને સુમરાને જોડતા માર્ગ પર નદી પર ૪ કરોડ ૩૦ લાખનાં ખર્ચે નવો પુલ મંજુર…
-
જોડિયા ગામનો વર્ષો જૂનો સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન બે બિનરાજકીય મુસ્લિમ આગેવાનોના દાનથી ટૂંક સમયમાં હલ થઈ જશે.
જોડીયા:તા૫, શરદ રાવલ હડિયાણા વર્ષોથી પંચાયતને ગ્રાન્ટના અભાવે પીજીવીસીએલ દ્વારા સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવેલ છે. આથી સાંજ પછી…
-
જોડીયા તાલુકા રાજપુત ક્ષત્રિય સમાજ દ્વારા પડાણા મુકામે સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાશે
લલીતભાઈ નિમાવત જોડીયા તાલુકાના પડાણા ગામે તારીખ21.12..24. ના રોજ જોડિયા તાલુકા રાજપુત ક્ષત્રિય સમાજ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ નું આયોજન…
-
આજી ચાર ડેમ ઉપર પારા ના જંગલ કટીંગ ના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી થી પારાને ઘણું નુકસાન
આજી ચાર ડેમ ઉપર આપવામાં આવેલ જંગલ કટીંગ નું કામ ચાલુ છે જે કામ દર વર્ષે મજૂરોથી બાવળો નું કટીંગ…
-
જોડિયા તાલુકાના કેશીયા ગામ થી ભાદરા પાટીયા હાઈ-વે પરની દુકાનોમાં COTPA-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
લલીતભાઈ નિમાવત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો એચ.એચ.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો. એસ.આર.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ…
-
વાંકનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં નવા શિક્ષકોનું ઉમળકાભેર સ્વાગત.
રિપોર્ટર લલીતભાઈ નિમાવત વાંકાનેર ની નવી કોઠારીયા પ્રાથમિક શાળામાં બદલી કરાવી કુબાવત નરેન્દ્રભાઈ અને મકવાણા હેતલબેન હાજર થયા હતા. આ…
-
વિદ્યાર્થીઓ ને પરીક્ષા ના સમયે રઝાડાવતું રાજકોટ એસ.ટી.તંત્ર
હાલ ઉચ્ચ વિદ્યાર્થીઓ ની પરીક્ષા ઓ ચાલી રહી છે ત્યારે 8.45 9.30 13.00 14.30 ની રાજકોટ આમરણ રૂટ ની બસ…
-
જોડીયા તાલુકાના તારાણા ગામે તારાણા રાજપૂત સમાજ દ્વારા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ
લલીતભાઈ નિમાવત જોડિયા તાલુકાના તારાણા ગામે સમસ્ત રાજપૂત સમાજ તારાણા દ્વારા આશાપુરા માતાના મઢ કચ્છ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ…
-
બાલંભા ખાતે ગજાનંદ મિત્ર મંડળ દ્વારા ગરવા ગજાનંદ ના નારાઓ સાથે સ્થાપન કરવામાં આવ્યું
બાલંભા ખાતે નિર્મળદાસ મંદિર જોડીયા નાકાથી ગણપતિ દાદા મોરિયાના ગગન ભેદી નારાઓ સાથે ગણપતિ મૂર્તિ નું બાલંભા ગજાનંદ મિત્ર મંડળ…
-
૭૮ માં સ્વતંત્રતા દિવસના અવસરે બાલંભા સરકારી હાઇસ્કુલ દ્વારા ઉત્સાહભેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી
લલીતભાઈ નિમાવત ૭૮ માં સ્વતંત્રતા દિવસના અવસરે બાલંભા સરકારી હાઇસ્કુલ દ્વારા ઉત્સાહભેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં…