JUNAGADH CITY / TALUKO
-
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે આજ રોજ જૂનાગઢ ચૂંટણી અધિકારી શ્રી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષો…
-
સાધુ સંતોનુ પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મેળાનું ભવ્ય સમાપન
જૂનાગઢ તા. ૧૬ ફેબ્રુઆરી- ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન પાંચ દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોની ભવ્ય રવેડી નીકળ્યા બાદ…
-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રીના પર્વે સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે પૂજા અર્ચના કરી
જૂનાગઢ તા.૧૫ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ…
-
જૂનાગઢ તંત્રની ‘હિટલરશાહી’: ભવનાથ મેળાને લઈને સામાન્ય જનતા ‘કેદ’ અને VIP માટે ‘રેડ કાર્પેટ’!
પાંજરાપોળ અને ગોધવાવની પાટીથી જ રસ્તા સીલ કરી સ્થાનિકોને ઘરભેગા થતા અટકાવતું તંત્ર; માયાભાઈ આહિરના પુત્રની લક્ઝરી બસ સામે પોલીસ…
-
“જૂનાગઢનો ભવનાથ મેળો કે ફ્લોપ શો? શાસકોની જીદ અને પ્રજાની નબળાઈ પર એડવોકેટ હેમાબેન શુક્લાનો પ્રચંડ આક્રોશ”
જૂનાગઢની જનતાની મૌન સંમતિ અને શાસકોની જોહુકમીએ ભવનાથના મેળાની રોનક છીનવી : એડવોકેટ હેમાબેન શુક્લા વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા –…
-
ભવનાથના મેળામાં માનવતાની મહેક : ધખધખતા તાપમાં આદિત્ય ફાઉન્ડેશન-જૂનાગઢ દ્વારા લાખો શ્રદ્ધાળુઓને નિ:શુલ્ક છાશનું વિતરણ
સવારના 10 થી 5 ગરમી સામે રક્ષણ! આદિત્ય ફાઉન્ડેશનનો ‘છાશ પ્રસાદ’ શિવભક્તો માટે આશીર્વાદરૂપ બન્યો જૂનાગઢ : ગિરનારની ગોદમાં યોજાતો…
-
જૂનાગઢના ભવનાથ મહાદેવના હવે થશે લાઈવ દર્શન : નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ વેબસાઈટ લોન્ચ કરી
ઉતારા મંડળોની ભોજન સેવા બદલ રાજ્ય સરકાર વતી આભાર વ્યક્ત કરતાશ્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મેળાનું…
-
મહાશિવરાત્રી મેળો ૨૦૨૬ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ગિરનાર દરવાજાથી ૩.૫ કિલોમીટર ચાલી ખુલ્લા પગે ભવનાથ મંદિર સુધી પહોંચ્યા
નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો.પ્રદ્યુમન વાજા અને સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિક વેકરીયા પણ સહભાગી બન્યા વાત્સલ્યમ્…
-
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત : ગાર્ડ ઓફ ઓનર અપાયું
સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાને આવકારતા જૂનાગઢ જિલ્લાના પદાધિકારી- અધિકારીઓ…
-
જૂનાગઢ ભવનાથના મીની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળાનો ધ્વજારોહણ સાથે ભવ્ય અને દિવ્ય પ્રારંભ
હર હર મહાદેવ અને જય ભવનાથના નાદ સાથે સાધુ સંતો, ધારાસભ્યશ્રી, મેયરશ્રી, જિલ્લા કલેકટરશ્રી, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ…









