KANKREJ
શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન પાટણ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટેની કારકિર્દી માર્ગરદર્શન સેમિનાર યોજાયો.
ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી જેના પાટોળાં જગ વિખ્યાત છે એવી પાટણની પાવન ભુમીમાં વસવાટ કરતો પ્રજાપતિ સમાજ અનેક સેવાકીય કર્યો…
અધગામ તથા ઈન્દ્રમાણા મા શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ સહિતનું સન્માન કરાયું..
શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિ કુંવારવા,ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ રવેલ,મંત્રી વાલાભાઈ જી. પ્રજાપતિ રાજપુર,સહમંત્રી રમેશભાઈ એસ.પ્રજાપતિ લુદ્રાની…
થરામાં શ્રી વિનયવિદ્યા મંદિર ખાતે દશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલી શ્રી વિનય વિદ્યા મંદિરના મેદાનમાં દશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે શાળાના પ્રમુખ એવમ માર્કેટયાર્ડ…
વડા સાંપરિયાવાસ પ્રા.શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ સાંપરિયાવાસ પ્રાથમિક શાળા પરિસરમા આજરોજ ૨૧ મી જૂન દશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે શાળાના શાનદાર…
ટોટાણા ધામે શ્રી સદારામ બાપા ના મંદિરે લોકસભાની ચુંટણી જીત્યા બાદ દર્શન કરતા ગેનીબેન ઠાકોર..
બ્રહ્મલીન સંતશ્રી સદારામબાપુ સાથે સાક્ષાત કૃષ્ણ ભગવાન હતા અને હું એમજ નથી કહેતી મેં જાતે અનુભવ્યું છે:-સાંસદ ગેનીબેન ઠાકોર… બનાસકાંઠા…
થરામાં હોમગાર્ડઝના પરિવારને ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ કલ્યાણનિધિ ફંડ માંથી ચેક અર્પણ કરાયો.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાના દક્ષ પ્રજાપતિ સમાજ રત્ન પ્રજાપતિ સામતભાઈ સગરામભાઈ હોમગાર્ડઝ થરા યુનિટમાં ફરજ બજાવતા હતા તેઓ સવંત…
થરા ખાતે જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા વિધાર્થીઓને ફ્રી માં ચોપડા વિતરણ કરાયા.
મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે (મરાઠી) એક વિચારક, સમાજ સુધારક,લેખક,તત્વ ચિંતક,દાર્શનિક, વિદ્વાન અને સંપાદક હતા.તેઓ અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રી…
દીઓદર- પાવાગઢ બસને થરા સુધી લંબાવતા માઈ ભક્તોમાં અનેરો આનંદ છવાયો..
કાંકરેજ તાલુકાની પ્રજા મેટ્રો બૂલેટ ટ્રેન જેવી સુવિધા તો વિકાસના વંટોળ વચ્ચે મેળવી શકી નથી પણ સામાન્ય એસ.ટી. બસ સેવાથી…
કાંકરેજના માંડલા થી જાખેલ ખાતે દલિત સમાજના વરરાજાની જાન બળદ ગાડામાં લગ્નમંડપે આવી
કાંકરેજ તાલુકાના માંડલા ગામના દલિત સમાજના સાંપરિયા જીવણભાઈ જેઠાભાઈ ના સુપુત્ર ચિ.હિતેશ ના લગ્ન હોઈ પોતાની જાન લઈ બળદગાડામાં બેસી…
થરામાં બનાસકાંઠા વાલ્મીકી સમાજ નવ તાલુકા આયોજીત ધો.૧૦/૧૨ ના તેજસ્વી તારલાઓનો પ્રથમ સન્માન સમારોહ યોજાયો
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં આજરોજ તા.૦૯/૦૬/૨૦૨૪ ને રવિવારે સવારે ૯ કલાકે બનાસકાંઠા…




