KANKREJ
કાંકરેજ તાલુકાના થરામાં રિદ્ધિ સિદ્ધિ ગણેશજીની સ્થાપન કરવામાં આવી.
કાંકરેજ તાલુકાના થરામાં રિદ્ધિ સિદ્ધિ ગણેશજીની સ્થાપન કરવામાં આવી. ભાદ્રપદ કે પછી ભાદરવા મહિના ની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ…
આદિપુર ખાતે મુસ્કુરાહટ સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને બીલીપત્ર અને ભોજન પ્રસાદ અપાયો..
આદિપુર ખાતે મુસ્કુરાહટ સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને બીલીપત્ર અને ભોજન પ્રસાદ અપાયો.. ગાંધીધામ ખાતે આવેલી મુસ્કુરાહટ સંસ્થા દ્વારા વિવિધ સામાજિક…
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રથમ દિવસ શરુ થયો
મીરપુર જહાજ મંદિર પારસમણિ તીર્થ ખાતે ચાતુર્માસ અર્થે બિરાજમાન મૌન વરિષ્ઠ પ.પૂ.મુનિરાજશ્રી પુન્યરત્નચંદ્રજી મ.સા,પ.પૂ.મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા.આદિઠાણાની પાવનકારી નિશ્રામાં પર્વાધિરાજ…
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રથમ દિવસ સરુ થયો
મીરપુર જહાજ મંદિર પારસર મણિ તીર્થ ખાતે ચાતુર્માસ અર્થે બિરાજમાન મૌન વરિષ્ઠ પ.પૂ.મુનિરાજશ્રી પુન્યરત્નચંદ્રજી મ.સા,પ.પૂ.મુનિરાજશ્રી નયશેખવિજયજી મ.સા.આદિઠાણાની પાવનકારી નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ…
કાંકરેજ તાલુકાના થરામાં દેશી લોહાણા મુક્તાબેનનું નિધન થતા સ્વ.નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન.
કરેજ તાલુકાના વહેપારી મથક થરાના અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ધી થરા વિભાગીય નાગરીક મંડળીના મેનેજીંગ ડિરેક્ટર છેલ્લા ઘણા…
કાંકરેજ તાલુકાના થરા ખાતે સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા મહાદેવ મંદિરે રક્ષાબંધનના દિવસે ભક્તો ઉમટ્યા..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા મહાદેવનું ઐતિહાસિક ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવનું મંદિર આવેલું છે…
કાંકરેજના નેકારીયા નવા પ્રા. શાળામાં ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ભવ્ય ઉજવણી કરાઈ..
આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં દેશમાં અમૃત મહોત્સવ અને ૭૮ માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે કાંકરેજ…
થરા કોલેજમાં રક્ષાબંધન પર્વની ઉજવણી,સલાહ માર્ગદર્શન સેન્ટર અને કોમ્પ્યુટર તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું…
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ- થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ થરા…
કાંકરેજ તાલુકાના થરા અનુપમ પ્રાથમિક શાળા નં. ૨ માં ૭૮ માં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરાઈ..
આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં દેશમાં અમૃત મહોત્સવ અને ૭૮ માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે કાંકરેજ…
થરા ખાતે શ્રી વિનય વિદ્યામંદિરમાં ૭૮ માં સ્વતંત્ર દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી વિનય વિદ્યા મંદિરના પટાંગગણમાં ૭૮માં સ્વતંત્ર દીનની ઉજવણી મંડળના પ્રમુખ એવમ…




