KESHOD
-
તુવેરની ઓનલાઈન નોંધણીમાં ખેડૂતોને હાજર રહેવા બાબતે કૃષિમંત્રીને રજૂઆત કરતા અજાબ ગ્રામ પંચાયતના સરપંચ : મગનભાઈ અધેરા
હાલમાં સરકારી ખરીદીમાં તુવેરની ઓનલાઈન નોંધણી શરૂ કરેલ છે જેમાં જે તે ખાતેદાર ખેડૂતો છે તેમને હાજર રહીને અંગુઠાના ફિંગર…
-
કેશોદમાં મલ્ટી પર્પઝ ચબૂતરાનું લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ ના હસ્તે કરવામાં આવ્યું ફર્સ્ટ એઈડ બૉક્સ, પાણી માટે કૂંડુ, પક્ષી માટે ચણ ની વ્યવસ્થા, વૃદ્ધો માટે બેસવાની વ્યવસ્થા નોટીસ બોર્ડ જેવા હેતુઓ નો ચબુતરામાં સમાવેશ
આપણી સંસ્કૃતિનું એક પ્રાચીન પરંતુ અતિમૂલ્યવાન નજરાણું એટલે ચબૂતરો.પક્ષીઓ માટે પાણી, દાણા અને આશ્રય આપતું ચબૂતરો એ માત્ર પ્રકૃતિની સંભાળ…
-
સંસ્કાર અને શિસ્તના પર્યાય સમા શ્રી હઠીસિંહજી વિનય મંદિર કેશોદ ખાતે શાળા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
શ્રી રાજપૂત સેવા સમાજ સંચાલિત સંસ્કાર અને શિસ્તનો પર્યાય એવી શ્રી હઠીસિંહજી વિનય મંદિર, કેશોદ ખાતે શાળા રમતોત્સવનું ભવ્ય આયોજન…
-
કેશોદ ના કણેરી થી અજાબ ગામ સુધીનો રોડ અતિ ખરાબ પરિસ્થિતિમાં !! નબળી નેતાગીરી જવાબદાર કે આગેવાનો ને કામ કરવામાં રસ નથી ?
કેશોદ તાલુકાનુ મોટા માં મોટું ગામ એટલે અજાબ આજુ બાજુ ના અનેક ગામડા નું ખરીદીનું હબ છે તેમજ આરોગ્ય સુવિધા…
-
કેશોદ રઘુવંશી સમાજ દ્વારા રાજકોટ માં બનેલ અકસ્માતની ઘટના અનુસંધાને પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું
તાજેતરમાં રાજકોટ ખાતે એક મહિલા દ્વારા બેદરકારી પૂર્વક અને ઓવર સ્પીડમાં શહેરના જાહેર માર્ગ પર વાહન અકસ્માત સર્જ્યો હતો જેમાં…
-
કેશોદ ખાતે ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર બરસાના સો.સા. કેશોદ ખાતે યોજાયો હતો.…
-
વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગદળ કેશોદ દ્વારા “રન ફોર હેલ્થ” તેમજ “નશા મુક્ત યુવા અભિયાન” નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું
કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા યુવાનોમાં આરોગ્ય જાગૃતિ અને નશામુક્તિનો સંદેશ ફેલાવવા વિશાળ સ્તરે “રન ફોર હેલ્થ” તેમજ…
-
ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ના હસ્તે રસ્તાના રિસર્ફેસીગની કામગીરીનું ખાતમુહૂર્ત, રૂ.૭૦ લાખના ખર્ચે ૨.૫ કિમીમાં રિસર્ફેસીગ કામગીરી થશે
ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ના હસ્તે રસ્તાના રિસર્ફેસીગની કામગીરીનું ખાતમુહૂર્ત યોજાયુ હતુ.માર્ગ આને મકાન વિભાગ રાજય હસ્તકના કેશોદ શહેરના રસ્તાઓની…
-
જૂનાગઢ જિલ્લા કક્ષાના ભગવદ ગીતા યોજના અંતર્ગત ગીતાંશ કંઠપાઠ અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની સમીક્ષા બેઠક તા. ૧૯ નવેમ્બરના યોજાશે
જૂનાગઢ જિલ્લા કક્ષાના ભગવદ ગીતા યોજના અંતર્ગત ગીતાંશ કંઠપાઠ અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની સમીક્ષા બેઠક તા. ૧૯ નવેમ્બરના યોજાશે.જૂનાગઢ…
-
કેશોદ તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૬ નવેમ્બરના યોજાશે
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું…








