KESHOD
-
કેશોદમાં ‘રઘુવંશી ક્રિકેટ પ્રિમિયર લીગ–2025’નો ભવ્ય પ્રારંભ અને સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો
શ્રી લોહાણા મહાજન કેશોદના પ્રેરણાથી અને રઘુવંશી ક્રિકેટ પ્રિમિયર લીગ–કેશોદના આયોજન હેઠળ ભારત મીલ, કેશોદ ખાતે “રઘુવંશી ક્રિકેટ પ્રિમિયર લીગ–2025”નું…
-
કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ કેશોદ ખાતે નવનિર્મિત મોડલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી
કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે નવનિર્મિત અગ્નિશામનની આધુનિક સુવિધાઓ અને સાધનોથી સજ્જ મોડલ ફાયર…
-
કેશોદને મળ્યું એક નવું નજારુ નવીનીકરણ પામેલા બગીચામાં લોકાર્પણ, હનુમાનજી પ્રતિમાનું ભવ્ય અનાવરણ
કેશોદ શહેરમાં ધર્મ, સંસ્કૃતિ અને વિકાસના સંગમરૂપ એક ઐતિહાસિક આયોજન થયેલ હતું. કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ તેમજ…
-
જૂનાગઢ જિલ્લા માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક શાળા વ્યાયામ મંડળ દ્વારા નિવૃત્ત વ્યાયામ શિક્ષકોનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો
જૂનાગઢ જિલ્લામાં વર્ષો સુધી વ્યાયામ શિક્ષક તરીકે ઉત્તમ,નિષ્ઠાવાન અને સમર્પિત સેવા બજાવી વય નિવૃત્ત અને બદલી થયેલા વ્યાયામ શિક્ષક ભાઈઓ-…
-
કેશોદની શ્રી ગોદાવરીબાઈ સરકારી કન્યા શાળામાં વિદ્યાર્થીઓને સ્કૂલબેગ અને અભ્યાસ કીટનું વિતરણ
કેશોદ શહેરના ચાર ચોક વિસ્તારમાં આવેલી શ્રી ગોદાવરીબાઈ સરકારી કન્યા શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહનરૂપે સ્કૂલબેગ તથા અભ્યાસ…
-
પ્રોફેસર એકેડેમી સ્કૂલ, કેશોદ દ્વારા “ઉમંગ” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
પ્રોફેસર એકેડેમી સ્કૂલ, આલાપ કોલોની – કેશોદ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે “ઉમંગ” નામનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ શરદ…
-
યુ. કે. વી મહિલા કોલેજ કેશોદમા ૩૦ કલાકનો કોર્સ “આઈડિયા ટુ ઈમ્પેક્ટ” સારથિ સંપન્ન
શ્રી પટેલ વિધ્યાર્થી સંચાલિત યુ કે વી મહિલા કોલેજ કેશોદમાંગુજરાત સરકારના નોલેજ કોનસોર્ટિયમ વિભાગના ઇનોવેશન ક્લબ અંતર્ગત ૩૦ કલાક ની…
-
૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી
જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિ સભર માહોલમાં સંપન્ન થઈ હતી. કેશોદ શ્રી આદર્શ નિવાસી…
-
મહાશિવરાત્રી મેળો : આસ્થાનો મહાકુંભ-ભક્તિનો મહાસાગર,
સૌરાષ્ટ્રની ગંગા કહી શકાય તેવું પવિત્ર અને પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડ તીર્થ રૈવતાચલ- ગીરી તળેટીમાં આવેલુ છે, અહીં ભગવાન શ્રીકૃષ્ણ…
-
કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પ યોજવામાં આવ્યો 354 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 25 હજાર જેટલા દર્દીઓના આંખના સફળ ઓપરેશન
કેશોદના જલારામ મંદિર ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, હોમિયોપેથિક નિદાન કેમ્પ…









