KHERGAM
-
ખેરગામ–વલસાડ રોડ પર વાવ ફાટક ખાતે બમ્પર લગાવવાની સ્થાનિકોની રજૂઆત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ–વલસાડ રોડ પર આવેલા વાવ ફાટક નજીક વારંવાર થતા જીવલેણ અકસ્માતોને લઈને વેણફળીયા અને બંધાડફળીયા ગામના…
-
ખેરગામ: જામનપાડા ગામની ખો-ખો ટીમનો જિલ્લા સ્તરે ગૌરવપૂર્ણ વિજય
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જામનપાડા ગામની ખો-ખો ટીમે ભગવાન બિરસા મુન્ડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ “ખેલ મહાકુંભ 2025” અંતર્ગત યોજાયેલી…
-
ખેરગામ:તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ 2025- 26 વિવિધ સ્પર્ધાઓમાં જનતા માધ્યમિક શાળા,ખેરગામના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાની ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાઓ ગીતા મંદિર હાઇસ્કુલ, પાર્ટી ખાતે તારીખ :…
-
ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ખેલાડીઓનો જિલ્લા કક્ષાએ ઝળહળતો દેખાવ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી, તા. ૧૨ નવેમ્બર – આજરોજ નવસારી જિલ્લાના મદ્રેસા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની અંડર-9 તથા અંડર-11…
-
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિધવા અને વૃદ્ઘોને અનાજ આપી જલારામ જયંતિ ઉજવવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમસ્ત આદિવાસી સમાજના કાર્યકર્તાઓ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ઠેર ઠેર અનાજ કરિયાણાનું વિતરણ કરી…
-
ખેરગામના તોરણવેરા ગામની પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ “ખેલ મહાકુંભ-૨૦૨૫”માં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઝળક્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના તોરણવેરા ગામની પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ “ખેલ મહાકુંભ-૨૦૨૫”માં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઝળક્યા બાળકોમાં રહેલી…
-
ખેરગામ પોલીસ પ્રશાસન દ્વારા “રન ફોર યુનિટી” – એકતા દોડનું ભવ્ય આયોજન
ખેરગામ પોલીસ પ્રશાસન દ્વારા “રન ફોર યુનિટી” – એકતા દોડનું ભવ્ય આયોજન ગુજરાતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ…
-
ખેરગામ રામજી મંદિરે જલારામ જયંતિ નિમિત્તે ભક્તોનો સૈલાબ છલકાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ રામજી મંદિરે જલારામ જયંતિ નિમિત્તે ભક્તોનો સૈલાબ છલકાયો પૌરાણીક સમયનાં ખેરગામના રામજી મંદિરે જલારામ…
-
જે ભગવાનને ભજે છે, એનું ધ્યાન ભગવાન રાખે છે” — કથાકાર પ્રફુલભાઈ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ઉનાઈ ખાતે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ ભાવભર્યા શબ્દોમાં જણાવ્યું…
-
ખેરગામના આચાર્ય કશ્યપભાઈ જાનીને ઉનાઈ ખાતે “કથાકાર” ની દીક્ષા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ના આચાર્ય કશ્યપભાઈ જાની ને ઉનાઈ માં ” કથાકાર ” ની દીક્ષા આપવામાં આવી…