KHERGAM
-
હનુમાનજી રામના હૃદયમાં વસેલા છે, કારણકે તેઓ રામકથા સાંભળવાના રસિયા છે — ‘પ્રભુ ચરિત્ર સુનીબેકો રસિયા’.” — પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવા વર્ષ 2082નો પ્રથમ સતસંગ વલસાડ તાલુકાના બિનવાડા ગામે જલારામ ધામ ખાતે પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઇ શુક્લના…
-
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વયોવૃદ્ધ અને દિવ્યાંગો સાથે દિવાળી ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લામાં સમસ્ત આદિવાસી સમાજના જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલના નેતૃત્વમાં, દર વર્ષની જેમ આ…
-
ખેરગામ:ભારત ની સંસ્કૃતિ મા યુવાનો નો આદર્શ હનુમાનજી મહારાજ છે” :- પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ “જગદંબાધામ” દેસાઈ વાડ પૂજ્ય પ્રફુલભાઇ શુક્લ ના સાનિધ્ય મા પ્રતિવર્ષ અનુસાર કાળી ચૌદસ ના પાવન દિવસે…
-
ચીખલી:ચક્રવાત પીડિત તેજલાવ અને તલાવચોરા ગામોમાં નિરાધાર પરિવારોને પતરાની વહેંચણી કરી દિવાળીના પર્વની ઉજવણી કરતા સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી તાલુકાના તેજલાવ,બારોલિયા,ગોલવડ,તલાવચોરા વગેરે ગામોમાં ચક્રવાતે સર્જેલી તારાજીની અસરમાંથી હજુ ઘણા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો…
-
વિસનગરમાં આદિવાસી 12 તબિબી વિદ્યાર્થીઓને ફી ના અભાવે અભ્યાસ નહીં કરવા દેવાતા સમસ્ત આદિવાસી સમાજ મદદે પહોંચ્યો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વિસનગર મેડીક્લ કોલેજમાં 12 ગરીબ વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશીપની સરકારી ફી જમા નહીં થતાં કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને…
-
ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામ ખાતે વાઘબારસની ભવ્ય ઉજવણી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આદિવાસી સંસ્કૃતિના મહાતહેવારો પૈકીના એક વાઘબારસની પૂજાનું આદિવાસી સમાજમાં એક અનેરું મહત્વ છે.આ દિવસે ઠેર ઠેર…
-
ખેડૂતો પર થયેલ અન્યાય સામે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીનો રાજ્યપાલને આવેદન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડઃખેડૂતો સાથે થયેલ અન્યાયકારક કદડા પ્રથા દૂર કરવા તેમજ ખેડૂતો પર દાખલ કરાયેલા ખોટા કેસો પાછા…
-
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેરગામનું નામ રાજયમાં રોશન કરનાર પ્રેઝી આહીરનું સન્માન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના બહેજ ગામની પ્રાથમિક શાળામાં ભણી 4*400 મિટર રીલે દોડમાં રાજ્યમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી…
-
ખેરગામ: પોલીસ બધી જગ્યાએ રેડ પાડે, પણ પોતાના પોલીસ સ્ટેશનમાં જ એ.સી.બી.ની રેડ — ખેરગામ કોન્સ્ટેબલ રૂ.૧ લાખની લાંચ લેતા ઝડપાયા!
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અ.પો.કો. વર્ગ-૩ના પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશભાઇ બળવંતભાઇ પટેલ (ઉંમર ૩૨…
-
ખેરગામ:આદિવાસી વિસ્તારમાં પૂજ્ય વેદપાથીજી મહારાજે સનાતન ધર્મનો ધ્વજ લહેરાવ્યો — પ્રફુલભાઈ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નાંધઈઃ વેદાંશ્રમ, નાંધઈ ખાતે આજે બ્રહ્મલિન પૂજ્ય દયાનંદ વેદપાથીજી મહારાજનો ૧૧મો નિર્વાણ દિન ભવ્ય રીતે ઉજવાયો…