KHERGAM
-
જિલ્લા કક્ષાની કબડ્ડી ટીમમાં ખેરગામની જનતા માધ્યમિક શાળાના ૨ વિદ્યાર્થીઓની પસંદગી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જિલ્લા કક્ષાની શાળા રમતમહોત્સવ 2025-26નું ભવ્ય આયોજન રાનકુવા ખાતે કરવામાં આવ્યું હતું. આ રમતમહોત્સવમાં ખેરગામની જનતા…
-
ખેરગામમાં વન્યજીવો તેના રક્ષણ અને કાનૂની બાબતો અંગે છાત્રોને જાણકારી અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામ ખાતે આચાર્ય ડૉ.એસ.એમ.પટેલનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (NSS)…
-
ખેરગામ મોન્સુન લીગ સીઝન 2 ક્રિકેટ ટુર્નામેન્ટમાં હારવી & જિયાન ઈલેવન વિજેતા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ દાદરી ફળીયા ખાતે આઈટીઆઈની બાજુમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ખેરગામ મોન્સુન લીગ સીઝન 2 ક્રિકેટ…
-
ધરમપુર પ્રાંત અધિકારી મારફતે રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીને પત્રકારોને જરૂરી રક્ષણ આપવા બાબતે રજુઆત કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ગુજરાત તેમજ વલસાડ જિલ્લામાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો ખોટો ઉપયોગ થતો હોય…
-
જામનપાડા ગામના ડેપ્યુટી સરપંચ પદે ભારતીય જનતા પાર્ટીના જુના અને કર્મઠ કાર્યકર્તા શ્રી ધીરૂભાઈ મહાલાની બિનહરીફ વરણી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જામનપાડા ગામની ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદ માટે થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ જુના,…
-
વલસાડના વતની અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલાની વતન સેવા યાત્રા – શાળામાં પ્રેરક પ્રવચન અને ગ્લુકો બિસ્કીટ્સનું વિતરણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ શ્રી એમ. એલ. ગાંધી સંચાલિત સર P.T. સાયન્સ કોલેજ, મોડાસા (અરવલ્લી) ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક તેમજ…
-
ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળા જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે 79 માં સ્વાધીનતા દિનની ભવ્ય ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જ્યારે સમગ્ર ભારતમાં 79 માં સ્વાધીનતા દિનની ઉજવણી કરવામાં આવી હોય ત્યારે ખેરગામ તાલુકાની સૌથી…
-
આધાર કાર્ડ હોય કે પાનકાર્ડ – પૈસા વિના કામ થતું નથી”: પંકજભાઈ તાઈડૈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના વાડ ગામે આવેલ ભવાની માતાજીના મંદિર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત…
-
શ્રીમદ ભાગવત કથાની પુણાવતી — કૃષ્ણ–સુદામાની અમર મિત્રતાનો પ્રસંગ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલંડી ગામે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા આજે પરમ પૂજ્ય બાપુના પવિત્ર વચનામૃત સાથે વિશ્રામ તરફ…
-
ખેરગામમાં તિરંગા યાત્રા — સાઉન્ડ વિના શોર, સુરક્ષા નિયમોનો ભંગ અને પત્રકાર વિના સરકારી શોભાયાત્રા!
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આ યાત્રા માટે સાઉન્ડ સિસ્ટમની પરમિશન જ મળી નહોતી? કે પછી આયોજનમાં બેદરકારી થઈ? ખેરગામ તાલુકામાં…