KHERGAM
ખેરગામ તાલુકામાં સામન્ય સભામાં આંગણવાડી, મનરેગા, પુલ અને ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષે વિકાસકાર્યોથી સંબંધિત વિવિધ મહત્વના મુદ્દાઓ ઉપસ્થિત કરીને…
ખેરગામમાં આરોગ્ય વિભાગ અને યુવા મિત્ર મંડળના સહયોગથી રકતદાન કેમ્પ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ અમદાવાદમા પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ દર્દીઓ માટે બ્લડ ડોનેશન માટે થયેલ આહવાન…
ખેરગામમાં વરસાદી માહોલ ઝામ્યો 24 કલાકમાં પોણા 6 ઇંચ વરસાદ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં ચોમાસાનો વરસાદી માહોલ બરાબર ઝામ્યો છે,છેલ્લા પાંચેક દિવસથી વરસાદનું આગમન સતત જારી છે,ત્યારે ઘણા…
ખેરગામ તાલુકાના વાડ ગામે દીપડાનું વીજ કરંટથી મોત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાડ ગામના વડ ફળિયા વિસ્તારમાં આવેલા ગામના ખેડૂત વલ્લભભાઈ મોહનભાઈ આહીરની આંબાવાડીમાં વીજપોલ ઉપરથી…
કોંગ્રેસની જીત ચીખલી તાલુકા સહકારી મંડળની ચૂંટણીમાં ભાજપને ઝટકો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ મંડળ લિમીટેડની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને નોંધપાત્ર સફળતા મળી છે.…
ખેરગામ પીપલખેડ રાજ્ય ધોરીમાર્ગ ઉપર નીલગીરીનું ઝાડ પડતા રસ્તો બ્લોક
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ પીપલખેડ રાજ્ય ધોરી માર્ગ ઉપર સોમવારે સવારે અચાનક એક વર્ષો જૂનું વૃક્ષ તૂટીને નીચે બરાબર…
ખેરગામ:નાંધઈ ભૈરવી શાળામાં શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નાંધઈ ભૈરવી (તાલુકો ખેરગામ) – તારીખ 19 જૂન, 2025ના રોજ નાંધઈ ભૈરવી ગામની પ્રાથમિક શાળા…
પાટી ગામમાં 49 લાખના કૌભાંડ સામે ખેડૂતોએ ન્યાયની માંગ સાથે ખેરગામ પોલીસ સ્ટેશનનો આશરો લીધો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પાટી, વડપાડા અને તોરણવેરા જેવા સંપૂર્ણ આદિવાસી વસતિ ધરાવતા ગામોમાં “નલ સે જલ” યોજના…
ખેરગામ :નોટબુક વિતરણ કાર્યક્રમ: પોમાપાળ પ્રાથમિક શાળામાં શિક્ષણને પ્રોત્સાહન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પોમાપાળ ગામે તારીખ 14 જૂન, 2025ના રોજ પોમાપાળ પ્રાથમિક શાળામાં એક પ્રેરણાદાયી નોટબુક વિતરણ…
સરકારી પોલીટેક્નીક વલસાડ ખાતે હીરક મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે માં સરસ્વતીની એકજ માર્બલમાંથી કંડારાયેલ ૬ ફૂટ ઉચી ભવ્ય- દિવ્ય મૂર્તિની ભાવપ્રતિષ્ઠા, સ્થળ પવિત્રીકરણ અને અનાવરણનો કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી પોલીટેક્નીક વલસાડ ખાતે હીરક મહોત્સવના કન્વીનર અને આચાર્ય ડૉ. અમિત ધનેશ્વરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના…

