KHERGAM
-
ભાજપની જાન લીલા તોરણે પાછી ફરી – ચીખલી સહકારી મંડળીમાં આંતરિક તણાવે ભાજપનો મોકો છીનવી લીધો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ મંડળી લિ. ચીખલીમાં આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બેઠકમાં…
-
ખેરગામ:નાંધઈની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મેરીટ માં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ – 2024/25 ના વર્ષમાં ધોરણ – 6 ના બાળકો માટે પ્રાથમિક…
-
નવસારીના ખેરગામ તાલુકામાં આવેલ આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલ આછવણી ગામ ખાતે આવેલ સુ-પ્રસિદ્ધ ધામ એવા પ્રગટેશ્વર ધામનાં પ.પૂજ્ય. ધર્માચાર્ય…
-
લાયન્સ ક્લબ, તિથલ રોડ, વલસાડ દ્વારા સરકારી પોલીટેકનિક, વલસાડના છાત્રાલયોને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉપહાર આપી: ગુરુ પૂર્ણિમા નિમિત્તે અનોખી ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી પોલીટેકનિક, વલસાડ ખાતે લાયન્સ ક્લબ, તિથલ રોડ, વલસાડ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક અનોખી અને…
-
ખેરગામના આદિમ જૂથના પરિવારોની દુર્દશા: વર્ષોથી યોજના વિનાની જીંદગી, પાણી-રોડ-આવાસથી વંચિત શું આ વિકાસ છે ?
ખેરગામ ના લોટી ફળિયામાં વસવાટ કરતા આદિમ જૂથના ઘણા પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ પરિસ્થિતિઓમાં જીવન ગુજારી રહ્યા છે. તેઓ…
-
વલસાડઃ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વલસાડ દ્વારા શિક્ષણ સહાયક નિમણૂંક વિતરણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જિલ્લાના શિક્ષણક્ષેત્રમાં નવી ઊર્જા સંચાર કરવા અને ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે…
-
ખેરગામ બેંક ઓફ બરોડાના મેનેજરનો વિદાય સમારંભ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે આવેલી સૌપ્રથમ બેંક ઓફ બરોડામાં છેલ્લા ત્રણ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રકાશકુમાર ઝા…
-
ખેરગામમાં મહોરમના પર્વ નિમિત્તે કોમી એકતા સાથે તાજીયાનું ભવ્ય ઝુલૂસ સંપન્ન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ઇસ્લામ ધર્મમાં કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓના શહીદોના ત્યાગની યાદમાં મનાવવામાં આવતા…
-
ખેરગામ જનતા માધ્યમિક શાળામાં જળ અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે તા. 30 જૂન 2025, સોમવારના રોજ રાજ્ય જળ અને સ્વચ્છતા મિશન…
-
ખેરગામ:પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે વાંસદા પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો*
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વાંસદા પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલ ૩૩ વર્ષ કરતાં વધુ સમય સુધી અવિરત સેવા બજાવી તા.૩૦મી જૂન, ૨૦૨૫ના…