KHERGAM
-
ખેરગામ:નાંધઈ ભૈરવી શાળામાં શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નાંધઈ ભૈરવી (તાલુકો ખેરગામ) – તારીખ 19 જૂન, 2025ના રોજ નાંધઈ ભૈરવી ગામની પ્રાથમિક શાળા…
-
પાટી ગામમાં 49 લાખના કૌભાંડ સામે ખેડૂતોએ ન્યાયની માંગ સાથે ખેરગામ પોલીસ સ્ટેશનનો આશરો લીધો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પાટી, વડપાડા અને તોરણવેરા જેવા સંપૂર્ણ આદિવાસી વસતિ ધરાવતા ગામોમાં “નલ સે જલ” યોજના…
-
ખેરગામ :નોટબુક વિતરણ કાર્યક્રમ: પોમાપાળ પ્રાથમિક શાળામાં શિક્ષણને પ્રોત્સાહન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પોમાપાળ ગામે તારીખ 14 જૂન, 2025ના રોજ પોમાપાળ પ્રાથમિક શાળામાં એક પ્રેરણાદાયી નોટબુક વિતરણ…
-
સરકારી પોલીટેક્નીક વલસાડ ખાતે હીરક મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે માં સરસ્વતીની એકજ માર્બલમાંથી કંડારાયેલ ૬ ફૂટ ઉચી ભવ્ય- દિવ્ય મૂર્તિની ભાવપ્રતિષ્ઠા, સ્થળ પવિત્રીકરણ અને અનાવરણનો કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી પોલીટેક્નીક વલસાડ ખાતે હીરક મહોત્સવના કન્વીનર અને આચાર્ય ડૉ. અમિત ધનેશ્વરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના…
-
ખેરગામ તાલુકાના વાડ ગામે આધાર કાર્ડની ભૂલથી બે વિદ્યાર્થીનીઓનું ભણતર જોખમમાં
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાડ ગામમાં રહેતી બે વિદ્યાર્થીનીઓ – નેહા શૈલેષભાઈ પટેલ અને નેહા ભીખુભાઈ પટેલ –…
-
ખેરગામમાં પાણીની સમસ્યા નિવારવા અલગ અલગ વિસ્તારમાં 20 જેટલા બોર કરાયા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ગ્રામ પંચાયતના કેટલાક વિસ્તારમાં ઉનાળા દરમ્યાન પાણીની સમસ્યા ઉદ્ભવતી હોય જેના ઉકેલ માટે ગ્રામ પંચાયતને…
-
ખેરગામમાં ઉનાળાની પાણી સમસ્યા નિવારવા માટે 20 જેટલા બોર અને હેન્ડપંપનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા ઉનાળાની ઋતુમાં પાણીની વિકટ સમસ્યાને દુર કરવા હેતુસર ગામના વિવિધ વિસ્તારમાં 20…
-
પ્રો. ડૉ. મનોજ ગોંગીવાલા દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ આંગણવાડી અને શાળાઓમાં બાળહિતના લોકસેવા કાર્યક્રમો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પ્રો. ડૉ. મનોજ ગોંગીવાલા, ગુજરાત સરકારના એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પના કોર્ડિનેટર તથા સર પી. ટી. સાયન્સ…
-
ખેરગામ ની ભાગવતકથા પહલગામ શહીદો ને અર્પણ કરાઈ*
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ભવાની મંદિર ખેરગામ ખાતે પહલગામ શહીદો ને સ્મરણાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભાગવતકથા માં…
-
ખેરગામ:ઓપરેશન સિંદૂર” અંતર્ગત રાષ્ટ્રરક્ષક જવાનોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રાષ્ટ્રપ્રેમના ભાવને ઉજાગર કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જીવન અર્પણ કરનાર જવાનોના બલિદાનને સ્મરીને, રામજી મંદિર…