KHERGAM
ખેરગામ જનતા માધ્યમિક શાળાનું ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ – સામાન્ય પ્રવાહમાં 99.05% અને વિજ્ઞાન પ્રવાહમાં 65.21% સફળતા”
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામની જનતા માધ્યમિક શાળાએ ધોરણ 12ના પરિણામમાં દર્શાવ્યો ઉત્તમ પ્રદર્શન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ…
ખેરગામના મુસ્લિમો દ્વારા પહેલાગામના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કાશ્મીરના પહેલગામમાં નાપાક આંતકવાદીઓ દ્વારા થયેલા હત્યાકાન્ડમાં શહીદ થયેલા 27 મૃતકોને આજે જુમમાંની નમાઝ બાદ મસ્જિદએ…
ચીખલી: કામદાર દિન નિમિતે સોલધરામાં શ્રમજીવીઓનું વિશાળ સંમેલન યોજાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સોલધરા: કામદાર દિન નિમિતે સોલધરામાં કામદાર નેતા આર. સી. પટેલના અધ્યક્ષસ્થાને શ્રમજીવી મજૂરોનું વિશાળ સંમેલન…
ખેરગામ કુમારશાળા 24 વર્ષ ફરજ બજાવનાર શિક્ષકને નિવૃત્તિ વિદાયમાન અપાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ કુમાર શાળા ખાતે ફરજ બજાવતા શિક્ષક અમરતભાઈ પટેલ જેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા…
ખેરગામમાં અખાત્રીજ નજીક આવતા કેરીની આવકથી ધમધમી ઉઠેલું માર્કેટ યાર્ડ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ હાફૂસ,રાજાપુરી,તાતાપુરી,કેશર,દશેરી,શબજા અને દેશી સહિતની કેરીની આવક ખેરગામ ધરમપુર રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન…
ખેરગામમાં 20 લાખના ખર્ચે શબવાહીનીનું લોકાર્પણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં અંતિમ રથ (શબ વાહીની)ની વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા પંચાયતમાં શબ વાહીની ફાળવી…
સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે “રક્તદાન કેમ્પ” યોજાય 66 બોટલ રક્ત એકત્ર
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે સંસ્થાનું NSS યુનિટ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ આચાર્યા શ્રીમતી…
કોંગ્રેસે ઉઠાવ્યો આદિવાસી હિતનો મુદ્દો – કાવેરી સુગર બચાવા કોંગ્રેસ અને ખેડૂતો મેદાને ઉતર્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામે આવેલ ચીખલી,ખેરગામ, ધરમપુર,વાંસદા, ડાંગ ના આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન…
વલસાડઃ ગુંદલાવ ગામે નવનીત(નિલમ) કાંતિલાલ પટેલની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે નિલમસ્મૃતિ ફ્રી મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટ્યા.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ ગુંદલાવ ગામના સેવાભાવી નિલમભાઈના નામે જાણીતાં નવનીતભાઈ પટેલનું કોરોના મહામારી દરમ્યાન મૃત્યુ થતાં એમના…
પ્રેમ, સમર્પણ અને ત્યાગ નું મૂર્તિ મન્ત સ્વરૂપ શ્રી ભરતજી છે // પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દીવ ઘોઘલા ના પંચાયત ચોક માં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની રામ કથા માં આજે…

