KHERGAM
ખેરગામમાં અંબે માતાજી મંદિરનો રવિવારે આઠમો પાટોત્સવની ઉજવણી બ્લડ કેમ્પ સાથે કરાશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સુપ્રસિદ્ધ ગરબા ગાયકો સુરસાગરના મુકેશભાઈ તથા સપના ચાવડા યુવા હૈયાઓને રાત્રીએ ગરબાની રમઝટ બોલાવશે ખે રગામ:ખેરગામ,…
વલસાડઃ રુક્ષમની વિવાહ જીવ અને ઈશ્વર નું મિલન છે # પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પારડી તાલુકા ના દશવાડા ગામે જલારામ મઁદિરે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 879 મી ભાગવત…
મહુવા તાલુકાના મહુવરિયા ગામે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન.*
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મહુવા તાલુકાના મહુવરીયા ગામે મહુવા તાલુકા આદિવાસી પંચના સભ્યો કુંજન ઢોડિયા,નરેન ચૌધરી,દિલીપભાઈ ચૌધરી,કિરીટ પટેલ,શીતલ ચૌધરી,બાબુભાઇ…
નવસારી જિલ્લા ના ખેરગામ મા ભસ્થાફળીયા ગ્રાઉન્ડ પર પી.એસ.આઈ. કોન્સ્ટેબલની ફિજિકલ ટ્રેનિંગ લઇ રહેલા 90 ઉમેદવારો આશીર્વાદ અપાયા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લા ના ખેરગામ મા ભસ્થાફળીયા ગ્રાઉન્ડ પર પી, એસ, આઈ,, કોન્સ્ટેબલ ની ફિજિકલ ટ્રેનિંગ લઇ…
વલસાડ :સન રાઇઝ સ્કૂલ કાંજણ નો વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારંભ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જીલ્લાના કાંજણ ગામે સ્થિત સન રાઈઝ શાળાના વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાય ગયો. જેમા મુખ્ય…
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને સુરતમાં ડો.મનીષ દોશી અને ડો.નિરવ ભુલાભાઇ પટેલ હાજરીમાં આદિવાસી રીક્ષા યુનિયનની સ્થાપનાનો શંખનાદ ફૂંકાયો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દેશની આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણદિને સુરતના ભીમરાડમાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા…
વલસાડ : Macleods Pharma સરીગામ દ્વારા CSR ગ્રાન્ટ અંતર્ગત સરકારી પોલીટેકનિક વલસાડ ને રૂ.૨ લાખ નો ચેક આપવામાં આવ્યો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી પોલીટેકનિક વલસાડ ને મિકેનિકલ વિભાગના લેબ ડેવલપમેન્ટ માટે CSR ગ્રાન્ટ અંતર્ગત Macleods Pharma સરીગામ ના…
કંસેરી સેવા ગ્રુપના યુવાનો દ્વારા ખેરગામ તાલુકામાંથી કુપોષણ નાબુદી અભિયાનને વેગ આપવા બાળકોને ફળોના છોડ ભેંટ સ્વરૂપે આપવામાં આવ્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ગુજરાત ભલે વિકાસશીલ રાજય હોય પરંતુ કેન્દ્ર સરકારની એજન્સીઓના આંકડા પ્રમાણે ગુજરાત કુપોષણમાં ઘણું આગળનું…
વલસાડ:81 વર્ષની જૈફ વયે વડીલો દ્વારા ધ્વજવંદન કરી 76 મો પ્રજાસતાક દિવસ ભવ્ય રીતે ઉજવ્યો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડના અબ્રામાના મણીબાગ-2 ના વડીલો ઠાકોરભાઈ પ્રેમાભાઈ ઠાકોરે વિવિધ વડીલો અને અબ્રામાના રહીશો સાથે મળીને 76…
સરકારી પોલિટેકનિક વલસાડ દ્વારા ત્રણ દિવસીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ,– ડાયમંડ જુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે, સરકારી પોલિટેકનિક, વલસાડ ખાતે ત્રણ દિવસીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ…


