KHERGAM
ખેરગામ અને ધરમપુર તાલુકાને જોડતો ચીમનપાડા-મરઘમાળ પુલ 12 કરોડમાં નવો બનશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દરવર્ષે ચોમાસામાં કોઝવે પાણીમાં ગરક થતા આસપાસના 8-10 ગામોનો સંપર્ક કપાતા ખેરગામ તાલુકાના ચીમનપાડા અને ધરમપુર…
વાલોડ તાલુકામાં જયપાલસિંહ મુંડાજીની 122 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી.
વાત્સલ્યમ્ સમાચાર સમાજના સર્વોચ્ય આગેવાન મરાંગે ગોમકે અને ઓલોમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતીય હોકી ટીમના હોકી કેપ્ટન,ઓક્સફર્ડ બ્લુ એવોર્ડ વિજેતા…
સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે ડાયમન્ડ જ્યુબીલી વર્ષની ઉજવણીનો પ્રારંભ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જીલ્લાની પ્રાચીન પ્રતિષ્ઠિત અને વર્ષ ૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે…
ખેરગામ જનતા માધ્યમિક શાળામાં ખેરગામ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2024-25નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કમિશનરશ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી…
ખેરગામ :જનતા માધ્યમિક શાળામાં ખેરગામ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2024-25નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કમિશનરશ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી…
લાયન્સ ક્લબ ચીખલી દ્વારા આયોજિત મેરેથોન દોડમાં ખેરગામના પ્રવીણભાઈ ત્રીજા ક્રમે આવતા ધારાસભ્ય નરેશભાઈના હસ્તે ટ્રોફી આપવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ લાયન્સ ક્લબ ચીખલી અને તેમની ભગીની સંસ્થાનો દ્વારા ચીખલીમાં પ્રદર્શિત કરવામાં આવેલ લાયન્સ મેરેથોન સીઝન 02…
ઉંમરગામ તાલુકામાં આદિવાસી આગેવાનોના હસ્તે આદિવાસી રીક્ષા યુનિયનની સ્થાપના.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જિલ્લાના આદિવાસી બાહુલ્ય ઉંમરગામ તાલુકામાં ઘણા આદિવાસી યુવાનો રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા આવેલ છે,પરંતુ…
ખેરગામના ગુપ્તેશ્વર મહાદેવ મંદિર નાંધાઈ ખાતે આદિવાસી આદિજાતિ લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:આદિવાસી આદિજાતિ લોક સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિતે ગુજરાતી અસ્મિતા અને ધરોહરને સંવર્ધિત કરવાના વિન્રમ પ્રયાસ કરી…
રાનકુવાના જામસન સ્ટેડિયમ ખાતે બિરસા મુંડા કપ-સીઝન 2 નો ભવ્ય શુભારંભ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાનકુવાના જામસન સ્ટેડિયમ ખાતે 4 દિવસીય ઇન્ટર તાલુકા આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય…
આછવણીના પ્રગટેશ્વર ધામમાં શિવ મહાપુરાણ કથા: ત્રીજા દિવસે વિધવા મહિલાઓને ધાબળા વિતરણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખેરગામ તાલુકા આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે શિવ મહાપુરાણ કથાના ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓ માટે વિશેષ પ્રસંગનું…

