KHERGAM
-
આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નવરાત્રિ પર્વે વરખેડા રામેશ્વર મહાદેવ મંદિરે ૮૧ કુંડી નવચંડી મહાયજ્ઞ કરાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પ્રગટેશ્વર ધામ આછવણીના અધિષ્ટાતા ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં નાસિક જિલ્લાના ડીંડોરી તાલુકાના વરખેડા ગામે…
-
ચીખલી–ખેરગામ રોડમાં ખુલ્લો ભ્રષ્ટાચાર! બોર્ડર કામમાં મોરમના બદલે મંટોળુ, તંત્રની લાલીયાવાડી બેનકાબ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી–ખેરગામ રોડ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હોવા છતાં હવે તેની બાજુમાં ચાલતું બોર્ડર કામ ખુલ્લા ભ્રષ્ટાચારનું…
-
ખેરગામમાં ઈદુલફિત્ર પર્વની કોમી એકલાસભર્યા માહોલમાં ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મુસ્લિમ બિરાદરોના પવિત્ર મહિનો ગણાતા રમઝાન માસના છેલ્લા દિવસે શુક્રવારે સાંજે ઈદનો ચાંદ દેખાય આવતા…
-
ખેરગામમાં 9 વર્ષીય હસનનો અનોખો જઝ્બો – રમઝાનના પૂર્ણ રોજા રાખતા મસ્જિદમાં સન્માન
ખેરગામમાં 9 વર્ષીય હસનનો અનોખો જઝ્બો – રમઝાનના પૂર્ણ રોજા રાખતા મસ્જિદમાં સન્માન વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે મુસ્લિમ…
-
ખેરગામ તાલુકા પંચાયતનો કોંગ્રેસ દ્વારા ઘેરાવો – 15 દિવસ બાદ પણ જવાબ નહીં, ‘હલ્લાબોલ’ સાથે ટીડીઓને આવેદનપત્ર
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને કોંગ્રેસ દ્વારા આજે ફરી એકવાર ઘેરાવો કરવામાં આવ્યો હતો.…
-
ખેરગામમાં ખોટી પોલીસ ફરિયાદ અને ધમકીઓથી પરિવાર હેરાન – નિષ્પક્ષ તપાસની માંગ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના લહેરકા ફળિયા વિસ્તારમાં રહેતા સંજયભાઈ નરેશભાઈ વાઘિયા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે…
-
મોટા ટ્રેક્ટર પર વધુ સબસીડી અને ખાતરના ભાવ ઘટાડવાની માંગ – ડો. નિરવ ભુલાભાઈ પટેલની સરકાર સમક્ષ રજૂઆત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રાજ્યભરના ખેડૂતોના હિત માટે મોટા ટ્રેક્ટરની ખરીદી પર સબસીડીમાં વધારો કરવા તેમજ કૃત્રિમ ખાતરોના બજાર ભાવ…
-
ખેરગામ ગૌચર બચાવવા સંઘર્ષ સફળ: બાવળી ફળિયાની પાંચ બહેનોને ન્યાય, એડવોકેટ પરેશ વાટવેચાની નિ:શુલ્ક લડત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ પંથકમાં ગૌચરની જમીન બચાવવા લડત આપતી પાંચ આદિવાસી બહેનોને ન્યાયાલયમાંથી મોટી રાહત મળી છે. વર્ષ…
-
ચીખલીના રાનકુવામાં સમસ્ત આદિવાસી સમાજ રાનકુવા ઝોન દ્વારા ભવ્ય રાત્રી કબડ્ડી અને રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મોબાઈલના યુગમાં માટી સાથે જોડાયેલી પરંપરાગત રમતોને ઉજાગર કરતો ‘રાનકુવા ઝોન’નો સરાહનીય પ્રયાસ.ચીખલી તાલુકાના રાનકુવા ખાતે…
-
ખેરગામમાં નવી સરકારી લો કોલેજને મંજૂરી, ઇશ્વરભાઇની મહેનત રંગ લાવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ વિસ્તારના પ્રખર સામાજિક કાર્યકર તથા આગેવાન એવા રૂઝવણી ગામના શ્રી ઇશ્વરલાલ બર્જુલભાઇ પટેલના દૃષ્ટિપુર્ણ વિચાર…

