LAKHTAR
-
લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ, વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કરાયું, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં…
-
સુરેન્દ્રનગર LCB પોલીસે લખતરના તલવણી ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની મોટી બોટલો નંગ 108 તથા નાના ચપલા નંગ 528 ટેટ્રા પેકિંગના પાઉચ 46 એમ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ. ૬.૪૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભદ્રેશી વણા રસ્તાના ખાતમુહૂર્ત કરાયું.
તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધારાસભ્ય પી.કે પરમાર સહિત પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં ભદ્રેશી અને વણા ગામને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત…
-
સુરેન્દ્રનગર નેત્રમ પોલીસ ટીમે ગુમ થયેલ કારની ચાવી પરત અપાવી
તા.28/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર પોલીસ મુખ્ય મથક સુરેન્દ્રનગર નાઓના…
-
લખતરના ઢાંકી પાસે આવેલી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલમાંથી અજાણ્યાં પુરુષનો મૃતદેહ મળ્યો.
તા.05/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ઢાંકી પાસે આવેલ સાત નાળાના સાયફનમાંથી અજાણયા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની ઘટના સામે આવી…
-
લખતર તાલુકામા પેટ્રોલપંપ પર પેટ્રોલ,ડીઝલની અંદર ભેળસેળ કરીને વેચાણ કરાતુ હોવાની ગ્રાહકોમાં ઉઠી ફરિયાદ
તા.05/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા અમુક પેટ્રોલપંપ પર ભેળસેળ યુક્ત પેટ્રોલ, ડીઝલનુ વેચાણ થતું હોવાની વાહન ચાલકોમા…
-
લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તલાવમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી હતી અને આ…
-
સુરેન્દ્રનગર જીલ્લામાં પાંચ સ્થળોએ યોજાયેલ નિઃશુલ્ક સમર યોગ કેમ્પનો સમાપન
તા.30/05/2025/ બાવળિયા ઉમેશભાઈ વાત્સલ્યમ સમાચાર સુરેન્દ્રનગર હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને બાળકો મોટી ફી ભરીને સમર કેમ્પમાં ભાગ…
-
લખતર વિરમગામ હાઈવે પર આવેલ ગેથળાના વીડમાં આગ ભભૂકતા નુકસાન મોટું નુકસાન
તા.15/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગેથળાના વીડમાં આગ લાગવાનો કોલ આવતા જ ફાયરબ્રિગેડ તેની ટીમ સાથે રવાના થઈ ફાયર ફાયટરની ટીમે પાણીના…
-
લખતરનાં છારદમાં મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલી સીદસરના શખ્સની ધરપકડ કરી
તા.08/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના છારદ ગામે આવેલ શકિત માતાજીના મંદિરમાં થોડા દિવસ પૂર્વે ચોરીની ઘટના બની…